અગ્રગણ્ય એકમોમાં ધો.૭ થી આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતક સહિતની,શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા રોજગારવાંચ્છુઓ માટે નોકરીની તકો,જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જય અંબે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ કેમ્પસ, મુ.ચાંપરડા, વિસાવદર-જૂનાગઢ હાઇવે તા.વિસાવદર ખાતે તા.૧૬/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જૂનાગઢના જિલ્લા રોજગાર વિનિમય કચેરી સંપર્ક નંબર (૦૨૮૫) ૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવો.
Wednesday, May 14, 2025
JOB FAIR
-
વાંચો અને શેર કરો🔄 આ પોસ્ટ ફક્ત ને ફકત કારડીયા રાજપૂતને સંબંધિત છે. એમાં આપેલા ઉદા. કે વ્યાખ્યા સાથે અન્ય કોઈ સમાજને લાગતું વડક...
-
⚔ 🚩રજપુત-ક્ષત્રિયનો ઈતિહાસ 🚩 ⚔ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ સનાતન ધર્મમાં માનવજાતિને ચાર વર્ણોમાં વિભાજીત કર...
-
10/12 वीं कक्षा पास करने के बाद आपके बच्चे किन-किन क्षेत्रों मे अपना...