Tuesday, October 30, 2018

મતદાર યાદિમા તમારી વીગતો

👌 *તમામ નાગરીકો માટે ઉપયોગી માહિતી.....*

મતદાર યાદિમા તમારી વીગતો મા કોઈ ભૂલ છે કે કેમ તે ચેક કરવા માટે ⤵
https://goo.gl/15rkD9

તમારી મતદાર યાદિ ની વિગતો મેસેજ દ્વારા મગાવવા માટે⤵
https://goo.gl/MoRSXf

તમારા વિસ્તારના BLO કોણ છે તે ચેક કરવા માટે⤵
https://goo.gl/bF9s19

Monday, October 29, 2018

લગ્ન નોંધણી કરાવવાની એકદમ સરળ રીત – ખુબ જ ઉપયોગી માહિતી

*લગ્ન નોંધણી કરાવવાની એકદમ સરળ રીત – ખુબ જ ઉપયોગી માહિતી*... https://goo.gl/QQX8LH

5 લાખનો ફ્રી વીમો, આ રીતે જાણો તમારું નામ છે કે નહીં VTV

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY)ને રાંચીથી લોન્ચ કરી દીધી, જે હેઠળ 10 કરોડ પરિવારને 5 લાખ રૂપિયાનો વાર્ષિક સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે. આને દુનિયામો સૌથી મોટો હેલ્થકેર પ્રોગ્રામ માનવામાં આવી રહ્યો છે. આ યોજનાનો લાભ સામાજિક-આર્થિક વસ્તી ગણતરીના આધારે મળશે. આ માટે 30 એપ્રિલ, 2018ના રોજ એક અભિયાન ચલાવાયું હતુ જેમાં લોકોનો ચાલુ મોબાઇલ નંબર અને રાજન કાર્ડ નંબરનો ડેટા ક્લેકટ કરવામાં આવ્યો. વેબસાઇટ mera.pmjay.gov.in પર જઇને અથવા તો હેલ્પલાઇન (14555) પર કૉલ કરીને તમે જાણી શકશો કે તમને આ લાભ મળ્યો છે કે નહીં.


ઉપર આપેલી લિંક પર ક્લિક કરો. પોતાના ચાલુ મોબાઇલ નંબર અને સ્ક્રીન પર દેખાતા લેટર્સ નાખો અને જનરેટ OTP બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમાર નંબર પર OTP આવશે તે નંબર નાખીને વેરિફાઇ OTP પર ક્લિક કરો. ત્યાં એક જ પેજ ખુલશે ત્યાં તમારો મોબાઇલ નંબર કે ઉપલબ્ધ અન્ય ઇન્ફોર્મેશન નાખીને સર્ચ કરી શકો છો.


તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY)ના લાભાર્થી છો કે નહી તે માટે મોબાઇલ નંબર અથવા રેશન કાર્ડ નંબર, SECC નામ અને RSBYURN નાખીને જાણી શકો છો. સરકારે ચલાવેલા અભિયાનમાં જે લોકોએ પોતાનું નામ રજિસ્ટ્રર કરાવ્યુ હશે તેમનું જ નામ આ પોર્ટલમાં આવશે. જો આ અભિયાન હેઠળ નામ નોંધાયું હોવા છતાં નામ ના બતાવવામાં આવે તો SECC નામના ઓપ્શનો ઉપયોગ કરીને પોતાની લાયકાત સર્ચ કરો.


આ યોજનામાં નામ ચકાસવા માટે સોશ્યલ ઇકોનોમિક કાસ્ટ સેન્સસ ડેટાબેસની ડિટેલ જેમકે નામ, પિતાનુ નામ, રાજ્ય વગેરેનો ઉપયોગ કરીને જાણી શકાય છે. તેમ છતાં તમારું નામ ન બતાવે તો નજીકના આયુષ્યમાન મિત્રનો સંપર્ક કરો.


રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના યૂનિક રજિસ્ટ્રેશન નંબરની ડિટેલ્સ સર્ચ કર્યા પછી પણ જો તમારું નામ ન બતાવો તો તમે યોજનાનો લાભ લેવાના ક્રાઇટેરિયામાં આવો છો કે નહી તે ચકાસો.


જો સર્ચ સફળ રહે તો Get SMS બટન પર ક્લિક કરો અને મોબાઇલ નંબર નાખો. તેના પર HHID નંબર કે RSBYURN નંબર સાથે ટેકેસ્ટ મેસેજ આવશે જેનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકો છો. યોજનના લાભ ગરીબો, વંચિત ગ્રામીણ પરિવારો અને ચિન્હિત શહેરી કામદારોના પરિવારને મલશે. 8.03 કરોડ પરિવાર ગ્રામીણ વિસ્તારમાં હશે અને 2.33 કરોડ પરિવાર શહેરી વિસ્તારમાંથી પસંદ કરવામાં આવશે.


Saturday, October 27, 2018

આ રીતે તમે ચેક કરી શકો છો કોણ વાપરી રહ્યું છે તમારું આધાર

આ રીતે તમે ચેક કરી શકો છો કોણ વાપરી રહ્યું છે તમારું આધાર


◼શું તમે જાણો છે કે તમારો આધાર નંબર કયાં-કયાં યુઝ થઈ રહ્યો છે

1. શું તમારું આધાર કાર્ડ કોઈ વાપરી રહ્યું છે?
◆ 2. કેટલા સિમ ચાલુ છે તમારા આધાર કાર્ડ પર?
◆ 3. કોઈ એવી જગ્યાએ તો તમારા આધારનો યુઝ નથી થઈ રહ્યોને, જેની જાણ તમને ના હોય.
આ રીતે તમે ચેક કરી શકો છો કોણ વાપરી રહ્યું છે તમારું આધાર

શું તમે જાણો છે કે તમારો આધાર નંબર કયાં-કયાં યુઝ થઈ રહ્યો છે. કદાચ તમને યાદ પણ નહિ હોય કે તમે કેટલી વાર અને કઈ-કઈ જગ્યાએ પોતાના આધારની ફોટોકોપી કે તેની ડિટેલ આપી છે. પરતું તમે ડિટેલમાં જાણી શકો છો કે આધાર નંબરનો યુઝ કયાં થઈ રહ્યો છે. તેનાથી તમે એ પણ જાણી શકશો કે તમારા આધાર નંબરનો કોઈ ખોટો ઉપયોગ તો કરી રહ્યું નથીને. કોઈ એવી જગ્યાએ તો તમારા આધારનો યુઝ નથી થઈ રહ્યોને, જેની જાણ તમને ના હોય.

યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)એ તેને ચેક કરવાની સુવિધા આપી છે. આ ઓથોરીટી તમારા આધારને મેનેજ કરે છે. જો તમારે પોતાના આધારની ચકાસણી કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો. વાંચો સંપૂર્ણ પ્રોસેસ…

 આધાર ઓથોન્ટિકેશન હિસ્ટ્રી પેજ પર જાઓ આની લીન્ક છે https://resident.uidai.gov.in અહીં આધાર સર્વિસિસની નીચે તમને Aadhaar Authentication History લખેલું જોવા મળશે. આ લીન્ક પર ક્લીક કરો.

અહીં તમારો આધાર નંબર અંને તસ્વીરમાં આપેલો સિક્યોરીટી કોડ નાખો.

ઓટીપી જનરેટ કરવા માટે ક્લિક કરો.

તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.

ઓટોપીને ભરો અને સબમિટ કરી દો. ઓટીપી ભરતા પહેલા તમારે એ સમય સીમા પણ સિલેકટ કરવાની રહેશે, જેની ડિટેલ તમને જોઈએ છીએ.

બાદમાં તમને તારીખ અને સમયના હિસાબથી સંપૂર્ણ ડિટેલ મળી જશે કે તમારા આધારને કયાં-કયાં યુઝ કરવામાં આવ્યું છે. એટલે કે કેટલી વાર તમારા આધારને વેરિફાઈ કરવા માટે ઓથોરીટીની પાસે રિકવેસ્ટ આવી છે.

જો તમને કઈક ગડબડ દેખાય છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. તમે તમારા આધારની જાણકારીને ઓનલાઈન લોક પણ કરી શકો છો.

WhatsApp પર બદલાશે ચેટિંગનો અંદાજ, આવ્યા નવા બે ફીચર્સ

🔖 WhatsApp પર બદલાશે ચેટિંગનો અંદાજ, આવ્યા નવા બે ફીચર્સ

૧. હવે તમે ચેટ સ્ટીકર જાતે બનાવી શકશો
૨. હવે WhatsApp દ્વારા તમારી Gallary ફોટાઓથી નહી ભરાય. તમે નક્કી કરેલા Group ના ફોટા/વિડીઓ મોબાઈલમાં Save નહી થાય. જેના માટેનું સેટીંગ્સ કરો નીચે આપેલ લીંક ઓપન કરી.

→ How is it done? Media Visibility:

Update WhatsApp to the latest version.

Go to Particular group and then select the Group Info from the Menu.

Select Media Visibility

Set “NO” option there.

Share this:

How is it done? Media Visibility:

Update WhatsApp to the latest version.

Go to Particular group and then select the Group Info from the Menu.

Select Media Visibility

Set “NO” option there.

Share this:

How is it done? Media Visibility:

Update WhatsApp to the latest version.

Go to Particular group and then select the Group Info from the Menu.

Select Media Visibility

Set “NO” option there.

Share this:

Integration:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

Friday, October 26, 2018

WhatsApp હવે ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ભારતમાં જ 25 કરોડ યુઝર હોવાનો દાવો કરતી આ ઍપમાં થોડા ફેરફાર તો થઇ ચૂક્યા છે અને થોડા થવાના છે.

WhatsApp હવે ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. ભારતમાં જ 25 કરોડ યુઝર હોવાનો દાવો કરતી આ ઍપમાં થોડા ફેરફાર તો થઇ ચૂક્યા છે અને થોડા થવાના છે.

ડિલીટ ફોર એવરીવન:

ઍપના હાલના ફીચર 'ડિલીટ ફોર એવરીવન'ને બહેતર બનાવાયું છે. પહેલા યુઝર તેમના મેસેજ 7 મિનિટમાં ડિલીટ કરી શકતા હતા. પછી આ સમય વધારીને 1 કલાક 8 મિનિટ 16 સેકન્ડ કરી દેવાયો હતો. હવે 3 કલાક 8 મિનિટ 16 સેકન્ડ કરાયો છે. સાથે જ આ ફીચરને બહેતર બનાવવા વધુ ચકાસણીનો વિકલ્પ ઉમેરાયો છે.

સ્વાઇપ ટુ રિપ્લાય:

iOS યુઝર માટે આ સ્વાઇપ ટુ રિપ્લાય ફીચર ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ યુઝર્સને તે અત્યાર સુધી નહોતું મળતું પણ હવે ટૂંક સમયમાં મળવાનું છે. તે આવ્યા બાદ મેસેજનો રિપ્લાય તમે માત્ર એક સ્વાઇપથી આપી શકશો. WhatsAppના 2.18.300 વર્ઝન અપડેટમાં તે જોવા મળ્યું હતું. તેની ખાસિયત એ છે કે કોઇ મેસેજનો જવાબ આપવા તમારે ટેપ નહીં કરવું પડે.

પિક્ચર ઇન પિક્ચર મોડ:

આ ફીચર પણ iOs યુઝર માટે છે અને હવે એન્ડ્રોઇડ યુઝર્સને મળશે. તે આવવાથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યૂબ વીડિયોઝ WhatsApp પર જ યુઝ કરી શકાશે. ચેટ પર એક નાની વિન્ડોમાં તેમને જગ્યા મળી જશે. તેનો ફાયદો એ થશે કે લિંક ક્લિક કરતાં જ અલગ વિન્ડો પર નહીં જવું પડે. પ્લે, પૉઝ, ક્લોઝ અને ફુલસ્ક્રીન ઓપ્શન્સ પણ હશે.

એડ ફોર સ્ટેટસ:

એવું મનાય છે કે આ ફીચર દ્વારા WhatsApp હવે વધુ કમાણી કરવા અંગે વિચારી રહ્યું છે. એડ ફોર સ્ટેટસ જેવું ફીચર આવ્યા બાદ જો કોઇ યુઝર તેના WhatsApp પર સ્ટેટસ મૂકે તો તે જોનારાઓએ તેનું સ્ટેટસ ચેક કરતી વખતે જાહેરાતો પણ જોવી પડશે. દર વખતે યુઝરના સ્ટેટસ સાથે જ જોનારાઓને એક નવી જાહેરાત દેખાશે.

ઇન-લાઇન ઇમેજ નોટિફિકેશન:

લૉન્ચ કર્યા પહેલા આ ફીચર સાથે હાલ અખતરા કરાઇ રહ્યા છે. ઇન-લાઇન ઇમેજ નોટિફિકેશન ફીચર દ્વારા WhatsApp તમને મેસેજ સાથે ઇમેજના નોટિફિકેશન પણ આપશે. જો WhatsApp પર કોઇ ઇમેજ મોકલે તો નોટિફિકેશનમાં ઇમેજનો પ્રિવ્યુ પણ દેખાશે. આ ફીચર GIF અને વીડિયો ફાઇલ સાથે કામ નહીં કરે.

Tuesday, October 23, 2018

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

આજની પેઢીમાં દરેક પોતાના સ્માર્ટફોનને લૉક કરે છે. તેથી કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત ગપસપ અથવા ચિત્રો જોઈ શકશે નહીં. પરંતુ ક્યારેક તે બને છે કે અમે પાસવર્ડ અને PIN કોડ અને પેટર્નને સેટ કરીએ છીએ જે અમે સેટ કરીએ છીએ. જો તમે તમારા સ્માર્ટફોનને પણ ભૂલી ગયા છો, તો પછી તમે તમારા સ્માર્ટફોનને કેવી રીતે અનલૉક કરશો? આ પોસ્ટમાં અમે તમને 3 યુક્તિઓ વિશે જણાવીશું જે તમને તમારા સ્માર્ટફોનને સરળતાથી અનલૉક કરવામાં સહાય કરશે.

2. સ્માર્ટફોન અનલોક યુક્તિઓ

1. ફેક્ટરી રીસેટ દ્વારા આ પગલાઓને અનુસરીને Android સ્માર્ટફોનને અનલૉક કરો

- પ્રથમ, Android સ્માર્ટફોન લો, જે અનલૉક છે.

- પછી ફોનને આગલા પર સ્વિચ કરો.

- હવે ઓછામાં ઓછા એક મિનિટ માટે રાહ જુઓ.

- હવે + વોલ્યુમ બટન અને પાવર બટન એકસાથે દબાવો.

- તમારું ઉપકરણ પુનઃપ્રાપ્તિ મોડમાં ખુલ્લું રહેશે. તેમાં ફેક્ટરી ફરીથી સેટ કરો બટનને ટેપ કરો

- ડેટા સાફ કરવા માટે, સાફ કૅશ પાર્ટીશન પર ટેપ કરો.

- 1 સેકંડ માટે સેકંડ રાહ જુઓ અને એન્ડ્રોઇડ ઉપકરણ શરૂ કરો.

- જુઓ, તમારું Android ઉપકરણ અનલૉક કરવામાં આવ્યું છે.

3. સ્માર્ટફોન અનલૉક કરવા માટે યુક્તિઓ

2. અનલોક, Android ઉપકરણ સંચાલક અનલોક દ્વારા Android ઉપકરણ પેટર્ન

- નીચેની લિંક સાથે Android ઉપકરણ સંચાલક સાઇટ પર જાઓ. https://www.google.com/android/find

તમારા જીમેલ આઈડી દાખલ કરો. જે તમે તમારા પોતાના Android ઉપકરણમાં દાખલ કર્યું છે.

હવે લોકના વિકલ્પ પર ક્લિક કરો.

- Android ઉપકરણ સંચાલક દ્વારા Android ઉપકરણ પેટર્ન લૉકને અનલૉક કરો

- એક નવો પાસવર્ડ દાખલ કરો અને ફરીથી તમારા નવા પાસવર્ડની પુષ્ટિ કરો.

બાકીના બૉક્સને ખાલી છોડી દો અને બીજી વાર લૉક પર ક્લિક કરો.

- હવે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને રીબુટ કરો.

- હવે નવો પાસવર્ડ દાખલ કરો. જે તમારા Android ઉપકરણ સંચાલક સાથે સેટ કરવામાં આવ્યું હતું.

- આ બધા Android ઉપકરણો કામ કરે તે રીતે નથી.

4. સ્માર્ટફોન અનલોક યુક્તિઓ

3. તમારા ઉપકરણ પર પેટર્ન લૉક બાયપાસ કરો

- તમારા સ્માર્ટફોન લો અને ખોટી પેટર્ન 5 વખત દાખલ કરો. હવે તમે એક સૂચના જોશો, જે જણાવે છે કે, 30 સેકંડ પછી, ફરી પ્રયાસ કરો.

- હવે ભૂલી ગયા છો પાસવર્ડ માટે એક વિકલ્પ હશે.

- તમારો જી.એમ.એલ. આઈડી અને પાસવર્ડ તેનામાં મૂકો, જે તમે લૉક કરેલ ઉપકરણમાં મૂકશો.

હવે તમે નવું પેટર્ન લૉક સેટ કરી શકો છો.

Monday, October 22, 2018

શુ તમારુ SBI મા એકાઉન્ટ છે તો આ ઇમેજ સાચવી રાખો

👌શુ તમારુ SBI મા એકાઉન્ટ છે તો આ ઇમેજ સાચવી રાખો*

📍રજિસ્ટ્રેશન માટે
📍બેલેન્સ પુછપરછ માટે
📍મિની સ્ટેટમેન્ટ માટે
📍ATM કાર્ડ બ્લોક કરાવા માટે
📍કાર/હોમલોન માટે
📍સંપુર્ણ માહિતી માટે
📍હેલ્પલાઇન
📍ઓફિસયલ વેબસાઇટ
📍ટોલ ફ્રિ નંબર

આપણે ક્ષત્રિય હોવાથી તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે

"આપણે ક્ષત્રિય હોવાથી તલવાર વિશે માહિતી હોવી જરૂરી છે તલવારને મા ભવાનીનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે એટલેજ કવિઓએ દુહો કીધો છે.

મંડણ ધ્રુમ સત ન્યાયરી ખંડણ અનય અનિત,
ખલ નાશક શાસક પ્રજા હે અસી તુ જગજીત.

આપ જ્યારે ઇતિહાસમાં ડોકિયું કરશો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે આ દુનિયામાં દુરાચાર,પાપ, અન્યાય કે અત્યાચાર,અરાજકતા ફેલાય છે ત્યારે ત્યારે આ વિશ્વમાં અરાજકતા,અત્યાચાર,દુરાચાર, અન્યાય અને પાપનો નાશ કરવા માટે અને સુશાશનની સ્થાપના માટે કોઈ વિરવર પુરુષ અથવા સ્ત્રી મા ભવનીના શરણે ગયા છે અને માં ને માથું નમાવી નમન કરી શક્તિ સ્વરૂપા મા ભવાનીને પોતાના કર કહેતા હાથમાં ધારણ કરી છે અને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની તું તો દુષ્ટોનો નાશ કરવાવાળી રોદ્ર શક્તિવાળી દુઃખી પ્રજાની રક્ષા કરવાવાળી અને સુશાસન સ્થાપનારી હે મા ભવાની તને મારા કોટી કોટી પ્રણામ માં મારી ભેરે રહો અને મને શક્તિ પ્રદાન કરો.

     આજે આપડે તલવાર વિશે થોડી જાણકારી મેળવવીએ આમ જોઈએ તો તલવારના મુખ્ય બે ભાગ છે ૧-પાનું અને ૨-મુઠ હાથમાં પકડાય તે ભાગને મુઠ અને જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવાય છે

          શસ્ત્રના જાણીતા ગ્રંથ પ્રતાપ શસ્ત્રાગર અનુસાર તલવારના આઠ અંગ છે ૧-રંગ આસમાની,કાળો,ધુમાડીયો,પિંગટ એમ ચાર રંગ હોય છે ૨-રૂપ ૩-જાતી ૪-નેત્ર ૫-અરીષ્ટ ૬-ભૂમિ ૭-ધ્વનિ ૮-પરિણામ આ મુજબ આઠ અંગ છે.
કાઠિ સંસ્કૃતિ મુજબ તલવારના બાર  ગણવામાં આવે છે અને તેનો બાપલભાઈ ચારણે દુહો પણ કીધો છે
કલા નથ વાટકી કોટિયા પીંછી પૂતળિયા પાનું,
મોર ખોળી મોવટો બાપલ મયાન ધાર બખાનું.
તલવારના બાર અંગ
૧-નથ ૨-કલા ૩-વાટકી ૪-પૂતળિયા ૫-કોટિયા ૬-સાપટિયા ૭-મોવટો ૮-મયાન ૯-ખોળી ૧૦-ધાર ૧૧-મોર ૧૨-પાનું આ મુજબના બાર અંગ ગણાવ્યા છે.
નેત્ર
તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે અને તે ત્રીસ જેટલા છે અને શસ્ત્રના માહિતગાર હોય તેજ નેત્રને ઓળખી શકે છે
૧-ચક્ર ૨-ખડગ ૩-ગધ ૪-પદમ ૫-ડમરુ ૬-ધનુષ્ય ૭-અંકુશ ૮-છત્ર ૯-પતાકા ૧૦-વીણા ૧૧-વત્સ ૧૨-લિંગ ૧૩-ધ્વજ ૧૪-ઈંદુ ૧૫-કુંભ ૧૬-શાર્દુલ ૧૭-સિંહ ૧૮- સિંહાસન ૧૯-ગજ ૨૦-હંસ ૨૧-મયુર ૨૨-જીવ્હા ૨૩-દશન ૨૪-પુત્રિકા ૨૫-ચામર ૨૬-શૈલ્ય ૨૭-પુષ્પમળા ૨૮-ભુજાંગ ૨૯-શૂળ ૩૦-જ્યોત આ નામથી નેત્ર હોય છે.
         તલવારને મ્યાન માંથી બહાર કાઢો તેને મ્યાન ચંડવાડ્યું કહેવાય અને તલવારને મ્યાન માંથી બહાર ત્યારેજ કઢાય છે કાંતો પૂજા માટે અને દુષમન ઉપર વાર કરવા આ બન્ને કાર્યમાં તલવાર ને લોહી ચખાડાય છે એટલેજ જાણકાર લોકોએ કીધું છે તલવારને મ્યાન બાર કાઢો તો તમારી ટચલી આંગળીનું લોહી ચખાડો અથવા લોખંડ સાથે ખખડાવો પછીજ પાછી મ્યાન કરો મારી જાણમાં હતું તે આપ સર્વે ભાઈઓની જાણ સારું અહીં આપ સમક્ષ રજુ કરેલ છે
આ પ્રકાર ની તલવાર જે કોઈ ભાઈ ને લેવી હોય તે 9727402505 ઉપર કોન્ટેક કરવા વિનંતી તલવાર આપના ઘર સુધી પહોંચાડી આપવા માં આવશે
દસુભા ગોહીલ રાજવંશ
ભાવનગર

જય માતાજી 🙏

क्षत्रिय-भूषणंम्   “खडग”- ।।

                             આ શબ્દ “તલવાર” માટે વપરાયો છે.આ તલવાર સૈ।થી પ્રાચીન કાલ થી અસ્તિત્વ છે.

ભારત મા દેવ-દેવીના હાથ મા આ “खडग” હંમેશા દ્રષ્ટિપાત થાય છે. આપણા ચાર વેદો માનો એક વેદ અથવઁવેદ નો ઉપવેદ તે ધનુવેઁદ આ વેદ મા શસ્ત્રો કેમ ચલાવવા એમનુ જ્ઞાન આપ્યું છે. ભારત મા પ્રાચીન કાલ મા ખટ્ટરદેશ-અંગબંગ-મધ્યગ્રામ-સરગ્રામ-કાલિંજર વગેરે સ્થળો તલવાર બનાવવા માટે પ્રખ્યાત હતા.આ તલવાર એટલી મજબૂત બનતી કે તેનાથી પથ્થર પણ કપાઇ જતો.તલવાર બનાવવા ની સૈ।થી પ્રાચીન પદ્ધતિ

આપણી  છે.જેમકે કોઇ પણ તલવાર ધારદાર બનાવવા માટે તેના પર પાણી ચડાવવુ પડે છે
.

રીત-(1)-ધાત પર મીઠું અથવા ક્ષારવાળીભીની માટી નો લેપ કરી ને અગ્નિ મા તપાવી ને પાણી બોળી દેવાયછે

રીત-(2)-ઉંટડીનુ દુધ-ધી-ને લોહી મા બોળી  ને પછી અગ્નિ મા તપાવા મા આવે છે

              

  જ્યારે તલવાર પર આ પ્રક્રિયા થયા પછી  એમની ઉપર  પડેલા ચિન્હો પર થી એ નક્કી થાય કે તલવાર કેટલી પાણીદાર બની છે.

જો કુદરતી રીતે એકી રકમ મા ચિન્હો પડેતો શુભ બેકી રકમ મા ચિન્હો પડેતો આ તલવાર અશુભ  મનાય છે. આવી પરિક્ષા ને આપણા શાસ્ત્ર અષ્ઠાંગ પરિક્ષા કહેવાય છે.

   તલવાર ચલાવવી એક શૂરવીરતા ની ઓળખાણ છે.

  તલવાર ચલાવનારના-32- હાથ ગણાવ્યા છે.અને -32-હાથ ચલાવાના- નામ નીચે પ્રમાણે વણઁવી શકાય.

(1).ભ્રાત. (2)-પાદ.  (3)ઉદભ્રાત.  (4)-વિબંધ. (5) આવિદ્ધ. (6)-ભૂમિ (7)આપ્લુપ. (8)-ઉદભ્રમ ણ (9)વિપ્લુત. (10)-ગતિ (11)સૃત. (12)-પ્રત્યાગતિ (13)સંચાત. (14)-આક્ષેપ (15)સમુદીણઁ. (16)-પાતન (17)નિગ્રહ. (18)-ઉત્યાનક (19) પ્રગ્રહ.  (20)-પ્લુતિ (21) પદાવકષઁણ. (22)-લધુતા (23)સંધાન  (24)-સોષ્ઠવ(25)મસ્તક ભ્રમણ.(26)-શોભા (27)ભૂજ ભ્રમણ. (28)-સ્યૈયઁ (29)પાશ.  (30)-દ્રઢમુષ્ટિતા  (31)-તિયઁક પ્રચાર  (32)-ઉદ્ધઁ પ્રચાર

  આ તલવાર ચલાવનાર ના 32-હાથ છે.એક કલા છે અને આ કલા મા દાવ-પેજ દ્વારાદુશ્મન ને મહાત કરાય છે.

           “પટ્ટિક”- “મોષ્ટિક”- “મહિપાક્ષ”     
       આ તલવાર ના 17- ભેદ  શસ્ત્ર-વિધા મા બતાવ્યા છે. તલવારો  ની જાતી  (ભેદ )

(1)-ખાંડા- જે સીધી અને ઉપર થી અણી  પહોળી હોય તે ખાંડા તલવાર

(2)-સૈફ-    જે  લાંબી , પાતળી અને સિધિ હોયતેને સૈફ પ્રકારની તલવાર કહેવાય

(3)-દુધારા- જે તલવાર ની બંન્ને બાજુ એ તીખી ધાર હોય.

વિશેષ-

       સિહોરી-બંદરી-જુનૂલી-લચીલી- આ બધી તલવારો ખૂબજ પાતળી હોય છે.

    “ઉશના”-નામની તલવાર ફક્ત “બ્રાહ્યણો”-અને “ક્ષત્રિઓ” જ ધારણ કરી શકે છે અન્ય જાતિ ના આ તલવાર ધારણ ન કરી શકે.

             આ મત ઉશન-ૠષિ અને  દૈત્ય ગુરુ- શુક્રાચાયઁ નો છે.

ભગવાન શ્રી કૃષ્ણઃ ને તલવાર  જ્ઞાન દિક્ષા શુક્રાચાયઁજી એ આપેલુ.

   – શુક્રાચાયઁ- ના દિકરા સંડા-ને-મકઁ- એ કાલ મા તલવાર શસ્ત્ર ના મહાન જાણકાર યોદ્ધા હતા.

    ઉશના નામની તલવાર-અગાઉ ના રાજા સવારે જમણી  કેડમા લટકાવતા અને રાત્રી ના સમયે પોતાના સૂવાના તકીયા ની નીચે રાખતા. માઁ ભગવતી દુગાઁ એ આ તલવાર ધારણ કરીહતી એટલે તલવાર ને “દુગાઁ ” પણ કહે છે.

   વતઁમાન યુગ મા ગાયો ની હત્યા એટલા માટે થાય છે કે “બ્રાહ્મણો” અને “ક્ષત્રિયો” ની તલવાર ને કાંટ લાગી ગ્યો છે.

   બ્રાહ્મણો પરશુરામ જયંતિએ હાથ મા તલવાર લઈને વીરતા નુ પ્રદર્શન વષઁ મા એક દિવસ કરતા હું દરવષેઁ જોઉછુ. જેમ ને ક્ષણિક આવેશ આવ્યા પછી બીજા વર્ષે દેખાય એજ રીતે ક્ષત્રિયો પણ આશો શુદ દશમ ને દિવસે હાથ મા ખુલ્લી તલવાર લઈ પ્રદર્શન કરી ને પછી બીજે વર્ષે દેખાય.

      બ્રાહ્મણો અને ક્ષત્રિયો માથી “વીરત્વ” ચૂસાઇ જવા ના કારણો રોજ હજારો ગાયો કપાય છે. પશુઓ કપાય છે મંદિરો લૂટાય. છે.અને અધમિઁઓ હિન્દુ ધર્મ ના દેવ-દેવીઓ પર  ગમેતેવી અભદ્ર વાણી નો ઉપયોગ કરે છે.

  ફિલ્મો થી લઈ વાસ્તવિક જીવન મા પણ આ અધમિઁઓ  હિન્દુધર્મ ને ગમેતેમ ચિતરી નાખે છે. અને  બ્રાહ્મણો અને ક્ષત્રિયો કટાઇ ગયેલ તલવાર જમણી કેડે ટાંગવા  ના બદલે ઘર ની દિવાલે “ટાંગી” ને “વીરત્વ” ની ઝાંખી કરાવવા મા પૈ।રુસતા  અનુભવ કરાવે છે

   કોઈ પણ સમાજ મા જ્યારે બુદ્ધિશાળી વગઁ સમાજ ના કાયોઁ મા પ્રવેશે ત્યારે સમાજ ની ઉન્નતિ થાય અને એકતા સંધાય.

    આત્મક્ષ્લાધા વાળી  વ્યક્તિ સમાજ નુ હીત ક્યારેય  કરી શકતી નથી.

          આ  સુંદર વાક્યો. -ચાણક્ય ના છે.

    

“મોષ્ટિક”-જાત ની તલવાર થી મહમદ ગઝની એ હિન્દુઓ ના મંદિરો ને દેવ–દેવીઓ ની મૂતિઁ તોડેલી.હિન્દુઓ ની કત્લેઆમ કરેલ.

     આ તલવાર ઇંગ્લેન્ડ ના મ્યુઝિયમ મા હાલ પડી છે.

સંકલન:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️#⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

"પેન્શનર્સ લાઇફ પ્રમાણપત્ર"

"પેન્શનર્સ લાઇફ પ્રમાણપત્ર" .... હવે ઑનલાઇન. હવે વરિષ્ઠ નાગરિકોને નવેસરથી / ડિસેમ્બરમાં જીવન પ્રમેન (લાઇફ સર્ટિફિકેટ અથવા હાથીટી ઑફમાલા) દર વર્ષે બેંકને રજૂ કરવા માટે બેંક જવું જરૂરી નથી.
ફક્ત વેબસાઇટ પર લોગિન કરો:
https: jeevanpramaan.gov.in
જીવંત પ્રમાણપત્ર બનાવવા ક્લિક કરો. તમારો આધાર નંબર આપો. તે તમારા મોબાઇલ પર OTP મોકલે છે. તેને ફીડ કરો સેકન્ડોમાં તમારું લાઇવ પ્રમાણપત્ર મેળવશે. કેન્દ્ર સરકાર દ્વારા સારી પહેલ. કૃપા કરીને તમારા કુટુંબ અને મિત્રોના પેન્શનરોમાં ફેલાવો.

Thursday, October 18, 2018

મોબાઇલમાંથી બધા નંબર ડિલીટ થઇ જાય ગયા છે હવે પરત મેળવવા શું કરવુ.

મોબાઇલમાંથી બધા નંબર ડિલીટ થઇ જાય ગયા છે હવે પરત મેળવવા શું કરવુ. પરંતુ હવે તેનો ખાસ ઇલાજ હવે આવી ગયો છે.  આ ઉડી ગયેલા નંબર પરત મેળવવામાંટે હવે ગુગલ પણ ઉપયાગી થશે .તેવુ તાજેતરમાં જાણવા મળ્યું છે. ગુગલની આ મદદને લીધે કોઇ કેટલાય લોકોની તકલીફનું હવે નિરાકરણ આવશે.અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે તમે કોન્ટેક્ટ્સ ડિલીટ થયાના 30 દિવસની અંદર જ તેને રીસ્ટોર કરી શકો છો. ગુગલ દ્વારા કેટલાક સ્ટેપ્સ આપેલ છે. જે આ મુજબ છે.

અગત્યનાં કોન્ટેક કેવી રીતે પરત  મેળવશો..?

Step 1: પોતાના કોઇપણ બ્રાઉઝરમાં ગૂગલ કોન્ટેક્ટ્સ વેબસાઈટ ઓપન કરો. આ વેબસાઇટ ખુલ્યા બાદ ખાસ ધ્યાન રાખો કે આ વેબસાઇટ પર એક જ એકાઉન્ટ્સ પરથી લોગ ઇન કરવું પડશે.

Step 2: વેબાસાઈટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ મેનું પર જાઇને More બટન પર ક્લિક કરો. જે બાદ તમને Restore contact ઓપ્સન આપેલ હોય તેના પર પણ ક્લિક કરો.

Step 3: આમ કરવાથી ટાઇમ ફ્રેમમાં ડિલીટ થઈ ગયેલા તમારા કોન્ટેક્ટ પરત જોઈ શકાશે. તેના પર હવે ક્લિક કરી અને રીસ્ટોર બટનને પ્રેશ કરો.

આ સરળ મેથડ અપનાવવાથી ઉડી ગયેલા ફોન કોન્ટેક્ટ્સ રિસ્ટોર થઇ જશે.

Saturday, October 13, 2018

इनकम की दस गुना राशि उस व्यक्ति के परिवार को देने के लिए सरकार बाध्य है ।

INCOME TAX RETURN FILLING HELPS YOU IN

*Accidental Death*  & *Compensation*

*(Income Tax Return Required)*

अगर किसी व्यक्ति की accidental death होती है और वह व्यक्ति पिछले तीन साल से लगातार इनकम टैक्स रिटर्न फ़ाइल कर रहा था तो उसकी पिछले तीन साल की एवरेज सालाना इनकम की दस गुना राशि उस व्यक्ति के परिवार को देने के लिए सरकार बाध्य है ।

जी हाँ,
आपको आश्चर्य हो रहा होगा यह सुनकर लेकिन यह बिलकुल सही है
और
सरकारी नियम है ,

उदहारण के तौर पर अगर किसी की सालाना आय क्रमशः
पहले दूसरे और तीसरे साल    चार लाख,पांच लाख और छः लाख है
तो उसकी औसत आय पांच लाख का दस गुना मतलब पचास लाख रूपए उस व्यक्ति के परिवार को सरकार से मिलने का हक़ है।

ज़्यादातर जानकारी के अभाव में लोग यह क्लेम सरकार से नहीं लेते हैं ।

जाने वाले की कमी तो कोई पूरी नहीं कर सकता है लेकिन अगर पैसा पास में हो तो भविष्य सुचारू रूप से चल सकता है ।

अगर लगातार तीन साल तक रिटर्न दाखिल नहीं किया है तो ऐसा नहीं है कि परिवार को पैसा नहीं मिलेगा लेकिन ऐसे केस में सरकार एक डेढ़ लाख देकर किनारा कर लेती है लेकिन अगर लगातार तीन साल तक लगातार रिटर्न फ़ाइल किया गया है तो ऐसी स्थिति में केस ज़्यादा मजबूत होता है
और
यह माना जाता है कि मरने वाला व्यक्ति अपने परिवार का रेगुलर अर्नर था
और
अगर वह जिन्दा रहता तो अपने परिवार के लिए अगले दस सालो में वर्तमान आय का दस गुना तो कमाता ही जिससे वह अपने परिवार का अच्छी तरह से पालन पोषण कर पाता ।

सब सर्विस वाले लोग हैं और रेगुलर अर्नर हैं लेकिन बहुत से लोग रिटर्न फ़ाइल नहीं करते है जिसकी वजह से न तो कंपनी द्वारा काटा हुआ पैसा सरकार से वापस लेते हैं और न ही इस प्रकार से मिलने वाले लाभ का हिस्सा बन पाते हैं ।
इधर जल्दी में हमारे कई साथी / भाई एक्सीडेंटल डेथ में हमारा साथ छोड़ गए लेकिन जानकारी के अभाव में उनके परिवार को आर्थिक लाभ नहीं मिल पाया ।

Source - forwarded
*Section 166 of the Motor act, 1988 (Supreme Court Judgment under Civil Appeal No. 9858 of 2013, arising out of SLP (C) No. 1056 of 2008) Dt 31 Oct 2013.*

AVNISH UPADHYAY
GWALIOR
TAX PRACTITIONER.    7415664556/9412615750

इस मेसेज को अधिक से अधिक फारवर्ड करे धन्यवाद

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...