Friday, November 17, 2023

*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ*

*ભોજન અંગે થોડા નિયમો પાળીશું તો શરીર રહેશે સ્વસ્થ*

🥗🥗🍵🍵🥣

ભોજન પહેલા, ભોજન સમયે અને ભોજન પછી નીચેના નિયમ પાળવાથી ખોરાકનું યથાયોગ્ય પાચન થાય છે, શુદ્ધ લોહી બને છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.

(૧) ભોજન કરતાં પહેલાં ઠંડા પાણીથી હાથ, પગ, મોં ધોઈ નાખવાં. ઠંડા પાણીથી શિરાઓ સાંકડી થઈ લોહી જઠર તરફ વળે અને ખોરાક પચાવવામાં મદદ થશે.

(૨) ભોજનની થાળીની આજુબાજુનું વાતાવરણ ખૂબ સ્વચ્છ અને મનને આનંદ ઉપજે એવું રાખવું. શરીરને ખૂબ જ ઢીલું છોડી દેવું. તેથી પાચક રસોનો છૂટથી સ્ત્રાવ થઈ પાચનક્રિયામાં મદદરૂપ નીવડે છે.

(૩) ભોજન કરતાં પહેલાં કદી પાણી પીવું નહિ; કારણ કે પાચક રસ નું બળ પાણી ભળવાથી ઓછું થઈ જાય છે અને અજીર્ણ થઈ આંતરડાંમાં બગાડ પેદા થાય છે.

(૪) પ્રથમ ભારે, સ્વાદુ(ગળ્યો) અને ઘન ખોરાક લેવો.જેમકે લાડવા,મીઠાઈઓ,શ્રીખંડ વગેરે.
એવા ખોરાકને પચાવવા માટે જઠરાગ્નિ ના તાજા તેજ રસની જરૂર રહે છે એટલે એ ખોરાક પ્રથમ લીધા હોય, તો એવા તે જ રસ સાથે ભળવાથી તે સારી રીતે પચી જાય છે. 
ભોજનની વચ્ચે ખાટા, ખારા અને તીખા પદાર્થો નું ભોજન કરવું.
પચવામાં હલકા અને લુંખા પદાર્થો અંતમાં ખાવા; તેથી પાછળથી પાચક રસ ઓછો હોય તો પણ એ પચાવવામાં મુશ્કેલી ન આવે.

(૫) પૂરેપૂરું પેટ ભરીને ખાવું નહિ; પરંતુ પેટના બે ભાગ અન્નથી ભરાય, એક ભાગ પાણીથી ભરાય અને એક ભાગ પવન સંચાર માટે ખાલી રહે એમ ખાવું. જેમ મિક્સચરમાં કેરીનો રસ કાઢવો હોયતો ૨ ભાગ કેરી,૧ ભાગ પાણી ને ચોથો ભાગ સરળતાથી ઘુમાવવા ખાલી રાખીએ છીએ એમ...

(૬) ખેરાકની મધ્યમાં પાણી પીવું. તે અમૃતના જે ગુણ કરે છે.

(૭) ખૂબ ચાવીચાવીને જમવું. તેથી દાંત અને પેઢાંને કસરત મળશે, ખોરાક બરાબર રસ થઈ જઠરમાં જવાથી જઠરને ઓછી મહેનત પડે, જેમ ચાવશો એમ લાળરસ મુખમાં ખોરાકમાં ભળતો જશે. ખોરાકના પાચન થવાની શરૂઆત લાળરસથી જ થાય છે, આ પ્રથમ તબક્કો ખુબ મહત્વનો છે.
ચાવ્યા વગર જઠરમાં ઉતરેલો ખોરાક શરીરમાં કાચો આમ પેદા કરે છે.

(૮) સવારનું બનાવી મૂકેલું ભોજન સાંજે અને સાંજનું સવારે ખાવું નહિ. ફ્રીજમાં મૂકી ગરમ કરીને પણ ખાવું નહિ. બે ટાઈમનો રોટલીનો લોટ મૂકી રાખીને પણ રોટલી બનાવવી નહિ. એ સ્વાસ્થ્યને બગાડનાર છે; તેથી તાજું બનાવેલું ભોજન જ કરવું. 

(૯) એકાદશીને દિવસે કે અમાસ અને પૂનમને દિવસે હોજરીને આરામ આપવા સારા ઉપવાસ કરવો ફાયદાકારક છે. આવા દિવસમાં ફળાહાર ઠીક નથી, કેટલાક ફળાહાર કરે છે, તેમાં વપરાતા ફળ લઘુ હોય તે તો ઠીક, પણ ભારે તો ન જ હોવા જોઈએ.


(૧૦) જમતી વખતે થોડું પાણી પીવું,જમ્યા પછી વધારે પાણી ન પીવું,સાંજે ઊંઘવા અને જમવા વચ્ચે ૩ કલાક નો ગાળો રાખવો.
 

(૧૧) ભોજન કર્યા પછી બને તો છાશ પીવી. છાશ જરા પણ ખાટી ન હોવી જોઈએ.પાતળી-મોળી-તાજી છાશ ગુણકારી છે.

(૧૨) ભોજન પછી તરત સુઈ ન જતા આશરે ૧૦૦ ડગલા ચાલવું જોઈએ, જેથી સર્વ અવયની ગતિ મંદ નહિ પડતાં ચાલુ રહે; પણ વધુ ચાલવું હાનિકારક છે.

(૧૩) સો ડગલાં ચાલ્યા બાદ ૧૫-૨૦ મિનિટ ડાબી બાજુએ સૂઈ જવું; કારણ કે જઠર ડાબી બાજુએ આવેલું છે. તેથી ગુરુત્વાકર્ષણ ના નિયમાનુસાર લોહી તે તરફ વધારે ઢળે અને યોગ્ય પાચન કિયા થાય.

(૧૪) જઠરમાં ત્રણ કલાક ખોરાક રહે છે, તેથી જમ્યા પછી ૩ કલાકમાં તો કંઈ પણ ન જ ખાવું જોઈએ. ખાઈએ તે અગ્નિને પચાવવામાં મુશ્કેલી પડે અને પાચનક્રિયા અટકી પણ પડે.
છ કલાક બાદ જ ભોજન કરવુ. છ કલાક બાદ ભોજન ન કરીએ તો બળની હાનિ થાય છે. (ભૂખ લાગવાનાં ચિહ્ન હોય તેમણે છ કલાક બાદ ભોજન કરવું જોઈએ.)

(૧૫) કફ કરનાર પદાર્થો તામસિક પ્રકૃતિ પેદા કરનાર છે. ગુજરાત કફ પ્રધાન દેશ છે; તેથી અગ્નિ તત્વ વધારે હોય તેવા પદાર્થો નું સેવન વધુ રાખવું સારું છે.

(૧૬) કોઈ પણ શાકની સૂકવણી કરીને ઉપયોગ કરીએ તો કૃશતા, કબજિયાત અને વાયુ થાય છે, તેથી તાજાં, સારી ભૂમિમાં ઉત્પન્ન થયેલા અને બહુ બી ના હોય એવાં શાક ખાવા.

(૧૭) ધાન્ય અને કઠોળ જૂનાં થાય તેમ સ્વાસ્થ્યને વધુ હિતકર છે; બને ત્યાં સુધી નવાં ધાન્ય ન ખવાય તેવી વ્યવસ્થા કરવી. આ વસ્તુઓ એક વર્ષથી વધુ જૂની હોય તો તે વાપરવી.એટલે જ જુના જમાના માં અનાજ કાઢવાની કોઠીઓમાં નીચે કાણું રહેતું, ઉપરથી અનાજ નાંખવાનું નીચે આવતા સુધી એકાદ વર્ષ જુનું થઇ જાય...
અત્યારે આપણે ઉપરથી અનાજ નાંખવાનું અને ઉપરથી જ કાઢવાનું, તૈયાર પ્રીઝર્વેટીવ નાંખેલા લોટ ખાવા પણ હાનીકારક છે.

(૧૮) બાળકો માટે ધારોષ્ણ દૂધની વ્યવસ્થા થાય, તે અતિ ઉત્તમ; નહિ તો ઉકાળેલું પણ ગાયનું દૂધ પીવું. ભેંસનું દૂધ બાળકો માટે સારું નથી. ધારોષ્ણ સિવાય કોઇપણ દૂધ કાચું પીવું યોગ્ય નથી

(૧૯) નિર્મળ આત્માનું શરીર પણ નિર્મળ રહેવું જોઈએ. શરીરને નિર્મળ રાખવા માટે પ્રકૃતિ અનુસાર યોગ્ય ખોરાક પસંદગી કરવી. ખાવા ને માટે જીવવું ન જોઈએ, પણ જીવવા માટે ખાવું જોઈએ.



Saturday, September 30, 2023

3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક ની જીલ્લા ફાળવણી તારીખ પાંચમી ઓક્ટોબર થી શરૂ થશે..

3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક ની જીલ્લા ફાળવણી તારીખ પાંચમી ઓક્ટોબર થી શરૂ થશે..

Friday, August 25, 2023

क्षत्रिय_भूषणंम्_खडग

क्षत्रिय भूषणम_खडग
⚔️⚔️⚔️⚔️⚔️

આ શબ્દ #તલવાર માટે વપરાયો છે.આ તલવાર સૈ।થી પ્રાચીન કાલ થી અસ્તિત્વ છે. 
ભારત મા દેવ-દેવીના હાથ મા આ #खडग હંમેશા દ્રષ્ટિપાત થાય છે.
આપણા ચાર વેદો માનો એક વેદ અથવઁવેદ નો ઉપવેદ તે ધનુવેઁદ આ વેદ મા શસ્ત્રો કેમ ચલાવવા એમનુ જ્ઞાન આપ્યું છે. 
ભારત મા પ્રાચીન કાલ મા ખટ્ટરદેશ-અંગબંગ-મધ્યગ્રામ-સરગ્રામ-કાલિંજર વગેરે સ્થળો તલવાર બનાવવા માટે પ્રખ્યાત હતા.આ તલવાર એટલી મજબૂત બનતી કે તેનાથી પથ્થર પણ કપાઇ જતો.

તલવાર બનાવવા ની સૌથી પ્રાચીન પદ્ધતિ:-

આપણી છે જેમકે કોઇ પણ તલવાર ધારદાર બનાવવા માટે તેના પર પાણી ચડાવવુ પડે છે.

#રીત:-૧.ધાત પર મીઠું અથવા ક્ષારવાળી ભીની માટી નો લેપ કરી ને અગ્નિ મા તપાવી ને પાણી બોળી દેવાય છે

#રીત:-૨.ઉંટડીનુ દુધ-ધી-ને લોહી મા બોળી ને પછી અગ્નિ મા તપાવા મા આવે છે

જ્યારે તલવાર પર આ પ્રક્રિયા થયા પછી  એમની ઉપર  પડેલા ચિન્હો પર થી એ નક્કી થાય કે તલવાર કેટલી પાણીદાર બની છે.

જો કુદરતી રીતે એકી રકમ મા ચિન્હો પડેતો શુભ બેકી રકમ મા ચિન્હો પડેતો આ તલવાર અશુભ મનાય છે.
આવી પરિક્ષા ને આપણા શાસ્ત્ર અષ્ઠાંગ પરિક્ષા કહેવાય છે.
તલવાર ચલાવવી એક શૂરવીરતા ની ઓળખાણ છે તલવાર ચલાવનારના 32 હાથ ગણાવ્યા છે અને 32 હાથ ચલાવાના નામ નીચે પ્રમાણે વણઁવી શકાય.

(1)ભ્રાત.                   
(2)ઉદભ્રાત.           
(3) આવિદ્ધ.          
(4)આપ્લુપ.          
(5)વિપ્લુત.           
(6)સૃત.                  
(7)સંચાત.            
(8)સમુદીણઁ.           
(9)નિગ્રહ.               
(10) પ્રગ્રહ.             
(11) પદાવકષઁણ.  
(12)સંધાન.            
(13)મસ્તક ભ્રમણ. 
(14)ભૂજ ભ્રમણ.     
(15)પાશ.
(16)પાદ.       
(17)વિબંધ. 
(18)ભૂમિ
(19)ઉદભ્રમણ
(20)ગતિ
(21)પ્રત્યાગતિ
(22)આક્ષેપ
(23)પાતન
(24)ઉત્યાનક
(25)પ્લુતિ
(26)લધુતા
(27)સોષ્ઠવ
(28)શોભા
(29)સ્યૈયઁ
(30)દ્રઢમુષ્ટિતા
(31)તિયઁક પ્રચાર
(32)ઉદ્ધઁ પ્રચાર

આ તલવાર ચલાવનાર ના 32-હાથ છે.
એક કલા છે અને આ કલા મા દાવ-પેજ દ્વારા
દુશ્મન ને મહાત કરાય છે.

#પટ્ટિક
#મોષ્ટિક
#મહિપાક્ષઆ 
તલવાર ના 17 ભેદ શસ્ત્ર-વિધા મા બતાવ્યા છે. 

તલવારો ની જાતી(ભેદ)
#ખાંડા:- જે સીધી અને ઉપર થી અણી પહોળી હોય તે ખાંડા તલવાર
#સૈફ:- જે લાંબી પાતળી અને સિધિ હોય તેને સૈફ પ્રકારની તલવાર કહેવાય
#દુધારા:- જે તલવાર ની બંન્ને બાજુ એ તીખી ધાર હોય.
વિશેષ-
સિહોરી-બંદરી-જુનૂલી-લચીલી- આ બધી તલવારો ખૂબજ પાતળી હોય છે.

#ઉશના:-નામની તલવાર ફક્ત #બ્રાહ્યણો અને #ક્ષત્રિઓ જ ધારણ કરી શકે છે અન્ય જાતિ ના આ તલવાર ધારણ ન કરી શકે.
આ મત ઉશન ૠષિ અને દૈત્ય ગુરુ શુક્રાચાયઁ નો છે.

#ભગવાન_શ્રી_કૃષ્ણ_ને_તલવાર_જ્ઞાન_દિક્ષા_શુક્રાચાયઁજી_એ_આપેલુ.

શુક્રાચાયઁ ના દિકરા સંડા ને મકઁ એ કાલ મા તલવાર શસ્ત્ર ના મહાન જાણકાર યોદ્ધા હતા.

ઉશના નામની તલવાર અગાઉ ના રાજા
સવારે જમણી  કેડમા લટકાવતા અને રાત્રી ના સમયે પોતાના સૂવાના તકીયા ની નીચે રાખતા.

માઁ ભગવતી દુગાઁ એ આ તલવાર ધારણ કરી
હતી એટલે તલવાર ને #દુગાઁ પણ કહે છે. 

વર્તમાન યુગ મા ગાયો ની હત્યા એટલા માટે થાય છે કે #બ્રાહ્મણો અને #ક્ષત્રિયો ની તલવાર ને કાંટ લાગી ગ્યો છે.

ક્ષત્રિય ઓ દશેરા ના દીવસે હાથ મા તલવાર લઈને વીરતા નુ પ્રદર્શન વર્ષે મા એક દિવસ કરતા હું દરવર્ષે જોઉ છુ
જેમ ને ક્ષણિક આવેશ આવ્યા પછી બીજા વર્ષે દેખાય

બ્રાહ્મણો અને ક્ષત્રિયો માથી "વીરત્વ" ચૂસાઇ જવા ના કારણો રોજ હજારો ગાયો કપાય છે.પશુઓ કપાય છે મંદિરો લૂટાય છે.
અને અધમિઁઓ હિન્દુ ધર્મ ના દેવ-દેવીઓ પર  ગમેતેવી અભદ્ર વાણી નો ઉપયોગ કરે છે.
ફિલ્મો થી લઈ વાસ્તવિક જીવન મા પણ આ અધર્મીઓ  હિન્દુધર્મ ને ગમેતેમ ચિતરી નાખે છે. 
અને  બ્રાહ્મણો અને ક્ષત્રિયો કટાઇ ગયેલ તલવાર જમણી કેડે ટાંગવા ના બદલે ઘર ની દિવાલે "ટાંગી" ને "વીરત્વ" ની ઝાંખી કરાવવા મા પૌરુસતા અનુભવ કરાવે છે

આપને ક્ષણિક "વીરત્વ" દશેરા ના દિવસે શસ્ત્ર પુજન માં ચોક્કસ થશે.
આમને ક્ષણિક "વીરતા" અને  ક્ષણિક "એકતા" કહેવાય.

કોઈ પણ સમાજ મા જ્યારે બુદ્ધિશાળી વર્ગ સમાજ ના કાયોઁ મા પ્રવેશે ત્યારે સમાજ ની ઉન્નતિ થાય અને એકતા સંધાય.
આત્મક્ષ્લાધા વાળી  વ્યક્તિ સમાજ નુ હીત ક્યારેય  કરી શકતી નથી.
બંન્ને સુંદર વાક્યો ચાણક્ય ના છે
#મોષ્ટિક"-જાત ની તલવાર થી મહમદ ગઝની એ હિન્દુઓ ના મંદિરો ને દેવ-દેવીઓ ની મૂતિઁ તોડેલી હિન્દુઓ ની કત્લેઆમ કરેલ
આ તલવાર ઇંગ્લેન્ડ ના મ્યુઝિયમ મા હાલ પડી છે.

Compilation:-

ρ᥅ꪖꪜ꠸ꪀᦓ꠸ꪀꫝ ρꪖ᥅ꪑꪖ᥅@꠹ꪊꪀꪖᧁꪖᦔꫝ

Friday, July 14, 2023

મુખ્યમંત્રી ફંડ માંથી (૧)કિડની (૨)હદય (3)લીવર અને (4) કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર માટે ખર્ચ આપવામાં આવે છે .

અગત્યની જાણકારી મુખ્યમંત્રી ફંડ માંથી (૧)કિડની (૨)હદય (3)લીવર અને (4) કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર માટે ખર્ચ આપવામાં આવે છે . ઘણા લોકોને આ યોજનાની માહિતીના અભાવે મોંઘી સારવાર માટે જીવન ભર ની પૂંજી દવાખાનામાં જતી રહે છે તેમજ ગરીબ લોકો આવી ગંભીર બીમારીમાં સારવારના અભાવે પોતાના પરિવારના સભ્ય ને ગુમાવે છે.. દરેક લોકોને આ સહાયથી માહિતગાર કરવા માટે અહીં સહાયની સંપૂર્ણ માહિતી તેમજ સહાયનુ ફોર્મ.

Friday, June 9, 2023

નવા પરિપત્ર::૮/૬/૨૩ મુજબ પેન્શનરોએ મોંઘવારીના ત્રણ હપ્તા ૫ માસ+૩ માસ +૩ માસ પ્રમાણે અગિયાર માસની મોંઘવારી મળશે.

નવા પરિપત્ર::૮/૬/૨૩ મુજબ પેન્શનરોએ મોંઘવારીના ત્રણ હપ્તા ૫ માસ+૩ માસ +૩ માસ પ્રમાણે અગિયાર માસની મોંઘવારી મળશે.

(૧) પ્રથમ હપ્તો: જુલાઈ-૨૦૨૨ થી નવેમ્બર-૨૦૨૨ સુધી

(૨) બીજો હપ્તો: ડીસેમ્બર-૨૦૨૨ થી ફેબ્રુઆરી-૨૦૨૩ સુધી

(૩) ત્રીજો હપ્તો: માર્ચ-૨૦૨૩ થી મે-૨૦૨૩ સુધી.

*ગણત્રી કરવાની સરળ રીત*
૧ જુલાઇ ૨૦૨૨ ના બેઝિક પગારના છેલ્લા બે અંક કાઢી ૨૦ ગુણતા પ્રથમ હપ્તો આવશે.

બીજો હપ્તો પહેલાં હપ્તા જેટલો જ હશે.

ત્રીજો હતો બેઝીકના છેલ્લા બે અંક કાઢી
૨૪ વડે ગુણતા જે રકમ આવે તે મળશે.



મિત્રો આપના માટે ગુગલ એક એવી એપ્લીકેશન લાવ્યુ છે કે જેમાં ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો પહેલા તો તમને *ફોન ક્યાં છે તે શોધી* મેપ પર લોકેશન બતાવશે....

*👌ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય કે ભૂલી જવાય ત્યારે શું ટેન્શન થાય?*

૧- મોબાઈલ મળી જાય તો સારું....
૨- ના મળે તો કઈ નહિ પણ ડેટા કોઈ જોવે નહિ તો સારું....

મિત્રો આપના માટે ગુગલ એક એવી એપ્લીકેશન લાવ્યુ છે કે જેમાં ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો પહેલા તો તમને *ફોન ક્યાં છે તે શોધી* મેપ પર લોકેશન બતાવશે....

*જો કોઈએ ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો છે તો તમારો પર્સનલ ડેટા તમે બીજા મોબાઈલ માંથી ફક્ત ૩ સેકંડ માં જ ડીલીટ કરી શકશો...*

ગૂગલની એપ ડાઉનલોડ લીંક
👉🏻 
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.adm

https://www.google.com/android/find/

Monday, June 5, 2023

*ખેડૂતો માટે*આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૫ જૂન થી આઈ-ખેડુત પોર્ટલ શરૂ.

    *ખેડૂતો માટે*
આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૫ જૂન થી આઈ-ખેડુત પોર્ટલ શરૂ.

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.

પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.

બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે.

📖  *તમામ વાલીઓને શેર કરવા વિનંતી🙏*

બાળકોને વાંચતા શીખવવા માટે *Google* દ્વારા ખૂબ સરસ એપ. બનાવવામા આવી છે.
બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપ.મા બોલશે. સાચુ હશે તો.બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત ૧ થી ૫ ધોરણના વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે *“READ ALONG”* આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે.

Read Along App ડાઉનલોડ માટેની લિંક
👉
https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh

વાંચન, રમતો, કવિઝ અને ઘણું બધું, વિદ્યાર્થીઓ ને એવી મજા આવશે કે મોબાઈલમાં ફાલતુ જોવાનું ભૂલી જશે.

Thursday, June 1, 2023

ગુજરાત ITI એડમિશન 2023 શરૂ

*💥👨🏻‍🎓 ગુજરાત ITI એડમિશન 2023 શરૂ*

▪️જુઓ ફોર્મ ભરવાની તારીખ.
▪️લાયકાત.
▪️કોર્ષ.
▪️ડોક્યુમેન્ટ.
➖અરજી પ્રક્રિયા, વગેરે માહિતી.

*⬇️અરજી & સંપૂર્ણ માહિતી જાણો.*
  👉🏻 https://itiadmission.gujarat.gov.in/

https://itiadmission.gujarat.gov.in/

*ધોરણ 10 પાસ મિત્રોને મોકલવા વિનંતી

Monday, May 8, 2023

તલાટી પરીક્ષાની જિલ્લા વાઈજ OMR શીટ જાહેર (ડાઉનલોડ કરો)

*👌🏻તલાટી પરીક્ષાની જિલ્લા વાઈજ OMR શીટ જાહેર (ડાઉનલોડ કરો)*

*તલાટીની પરીક્ષા આપી હોય એમને અવશ્ય આ મેસેજ મોકલજો*

https://resultview.co.in/

https://gpssb.gujarat.gov.in/answer-key-list.htm?2

Tuesday, May 2, 2023

ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર

. આજે  ધોરણ 12 સાયન્સ પરિણામ જાહેર થશે. સૌથી પહેલા તમેં અહીંથી GSEB ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ અહીંથી જોઈ શકશો.

GSEB 12th Science Result 2023: 12 સાયન્સ નું પરિણામ જાહેર । GSEB STD 12th Science Result Declare | GSEB.org । GSEB 12th Science નું Result કાલે સવારે 9 વાગ્યે બોર્ડ ની વેબસાઈટ પર જાહેર થયું છે.

ધોરણ 12 સાયન્સ પરિણામ gseb.org પર જાહેર: ધોરણ 12 સાયન્સ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૨/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે.

GSEB HSC Science Result 2023
Table of Content
પોસ્ટનું નામ HSC Science Result News 2023
બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષાનું નામ ધો-12 સાયન્સ
ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ 1.26 લાખ
વેબસાઈટ www.gseb.org
ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

આ પણ વાંચો, 12 માં પછી વિદ્યાર્થીઓ આ 3 રીતે આગળ વધી શકે છે?

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવો
વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી,દફતર ચકાસણી, નામ સુધારા, ગ્રુપ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ અને નમૂનાના નિયત ફોર્મ(પરિપત્ર) ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. GSEB HSC Science Result 2023, જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ મેળવવા અહીં ક્લીક કરો
ધોરણ 12 સાયન્સ પરિણામ કઈ રીતે ચેક કરવું । GSEB HSC Science Result 2023
પહેલા બોર્ડ ની gsebeservice.com અથવા gseb.org પર જાવ.
ત્યાર બાદ રિજલ્ટ ના બટન પર કિલ્ક કરો.
પછી તમારો સીટ નંબર નાખી આગળ વધો.
તમારી સામે હવે તમારું રિજલ્ટ દેખાતું હશે.
રિજલ્ટ ને હવે  PDF ફાઈલ માં સેવ કરી લો.
Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ
Whatsapp દ્વારા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ) નું પરિણામ કયારે આવશે?
ધોરણ 12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ મે માસના છેલ્લા વીક ધોરણ-10નું જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાશે શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 14 મીથી તારીખ 28 મી, માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ થઇ જવામાં આવી છે. ઉપરાંત હાલમાં પરિણામની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં માર્કશીટ બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Monday, May 1, 2023

ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

🇮🇳ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી

•પોસ્ટ : અલગ અલગ
• કુલ જગ્યા : 242
•પગારધોરણ : રૂપિયા 56,100 + અન્ય સરકારી ભથ્થાઓ
•છેલ્લી તારીખ : 14 મે 2023

Education Qualification
SSC General Service (GS/X)/ Hydro Cadre: BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
Air Traffic Controller (ATC): BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
Naval Air Operations Officer: BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
SSC Pilot: BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
SSC Logistics: BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
Naval Armament Inspectorate Cadre (NAIC): BE/B.Tech or B.Sc/B.Com/B.Sc.(IT) and PG Diploma / MCA / M.Sc (IT).
SSC Education: M.Sc. OR MA (History) OR BE/B.Tech.
SSC Engineering Branch [General Service (GS)]: BE/B.Tech.
SSC Electrical Branch [General Service (GS): BE/B.Tech.
Total No Of Post : 242 Posts
General Service : 50 Posts
Air Traffic Controller : 10 Posts
Naval Air Operations Officer (erstwhile Observer) : 20 Posts
Pilot : 25 Posts
Logistics : 30 Posts
Education : 12 Posts
Engineering & Electrical Branch : 80 Posts
Age Limit
As Per Year: 2023
Minimum: – Years.
Maximum: – Years
Age Relaxation: Check the Notification PDF for More Details.
Pay Scale
Rs 56100/-

How To Apply
First Read the Advertisement (Notification PDF) carefully.
The Online Application last date is 14 May 2023
visit Indian Navy official website www.indiannavy.nic.in.
The Application Mode is Online. The Notification PDF is Given Below.
After That, Read all Terms and Conditions Per the Notification PDF or Official Website.
After That, Register yourself on the official website and Apply for Posts.
After That, Print And Fill Application Form.

https://www.joinindiannavy.gov.in/en/account/account/state

Saturday, April 29, 2023

*NCERT દ્વારા ભરતીની જાહેરાત 2023.*

*NCERT દ્વારા ભરતીની જાહેરાત 2023.*

🔹કુલ જગ્યાઓ- 347
➖પોસ્ટ નામ - વિવિધ
👨🏻‍🎓લાયકાત- જાહેરાત વાંચો
💰પગાર- પોસ્ટ મુજબ
🗓️છેલ્લી તારીખ- 19/05/2023

⬇️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.
https://ncert.nic.in/

=======================

Wednesday, April 26, 2023

ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી .

*🇮🇳🪖👉ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી 👈🇮🇳🪖*  

*🔹પોસ્ટ :* અલગ અલગ
*🔹કુલ જગ્યા :* 242
*🔹પગારધોરણ :* રૂપિયા 56,100 + અન્ય સરકારી ભથ્થાઓ
*🔹છેલ્લી તારીખ :* 14 મે 2023

━━━━━━━━━━━━━━━━
*👏🏻તમારા તમામ મિત્રોને અત્યારેજ પોસ્ટ શેર કરો*

પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી, છેલ્લી તારીખ : 14 મે 2023
પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી, છેલ્લી તારીખ : 14 મે 2023

પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન નેવીમાં 242 જગ્યા પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.joinindiannavy.gov.in
ઇન્ડિયન નેવીમાં ભરતી મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા ઘ્વારા 23 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 મે 2023 છે.

ઇન્ડિયન નેવીમાં ભરતી પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા જનરલ સર્વિસ, એર ટ્રાફિક કંટ્રોલર, નવલ એર ઓપરેશન્સ ઓફિસર, પાયલોટ, લોજિસ્ટિક, નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર, એજ્યુકેશન, એન્જીનીયરિંગ બ્રાન્ચ તથા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઇન્ડિયન નેવીમાં ભરતી કુલ ખાલી જગ્યા
ભારતીય નૌકાદળની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
જનરલ સર્વિસ બ્રાન્ચ 50
એર ટ્રાફિક કંટ્રોલર 10
નવલ એર ઓપરેશન્સ ઓફિસર 20
પાયલોટ 25
લોજિસ્ટિક 30
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર 15
એજ્યુકેશન 12
એન્જીનીયરિંગ બ્રાન્ચ 20
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ 60
કુલ ખાલી જગ્યા 242
ઇન્ડિયન નેવીમાં ભરતી પગારધોરણ
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે ઈન્ડિયન નેવીની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભઠ્ઠાઓનો પણ લાભ મળશે.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
જનરલ સર્વિસ બ્રાન્ચ રૂપિયા 56,100
એર ટ્રાફિક કંટ્રોલર રૂપિયા 56,100
નવલ એર ઓપરેશન્સ ઓફિસર રૂપિયા 56,100
પાયલોટ રૂપિયા 56,100
લોજિસ્ટિક રૂપિયા 56,100
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર રૂપિયા 56,100
એજ્યુકેશન રૂપિયા 56,100
એન્જીનીયરિંગ બ્રાન્ચ રૂપિયા 56,100
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ રૂપિયા 56,100
ઇન્ડિયન નેવીમાં ભરતી લાયકાત
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ઇન્ડિયન નેવીમાં ભરતી પસંદગી પ્રક્રિયા
ભારતીય નૌકાદળ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે. મેરીટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો પસંદગી સંબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય ચકાશી લેવી.

ઇન્ડિયન નેવીમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ : @ www.joinindiannavy.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

https://www.joinindiannavy.gov.in/en/account/account/state

https://www.joinindiannavy.gov.in/en

Monday, April 24, 2023

श्री महाराणा प्रतापसिंह जी

नाम - कुँवर प्रताप जी (श्री महाराणा प्रताप सिंह जी)
जन्म - 9 मई, 1540 ई.
जन्म भूमि - कुम्भलगढ़, राजस्थान
पुण्य तिथि - 29 जनवरी, 1597 ई.
पिता - श्री महाराणा उदयसिंह जी
माता - राणी जीवत कँवर जी
राज्य - मेवाड़
शासन काल - 1568–1597ई.
शासन अवधि - 29 वर्ष
वंश - सुर्यवंश
राजवंश - सिसोदिया
राजघराना - राजपूताना
धार्मिक मान्यता - हिंदू धर्म
युद्ध - हल्दीघाटी का युद्ध
राजधानी - उदयपुर
पूर्वाधिकारी - महाराणा उदयसिंह
उत्तराधिकारी - राणा अमर सिंह

अन्य जानकारी -
महाराणा प्रताप सिंह जी के पास एक सबसे प्रिय घोड़ा था,
जिसका नाम 'चेतक'🐎 था।

महाराणा प्रताप सिंह जी के पास रामप्रसाद नाम का हाथी भी था वो हाथी इतना समझदार व ताकतवर था की उसने हल्दीघाटी के युद्ध में अकेले ही अकबर के कई  हाथियों को मार गिराया था।

राजपूत शिरोमणि महाराणा प्रतापसिंह उदयपुर,
मेवाड़ में सिसोदिया राजवंश के राजा थे।

वह तिथि धन्य है, जब मेवाड़ की शौर्य-भूमि पर मेवाड़-मुकुटमणि
राणा प्रताप का जन्म हुआ।

महाराणा का नाम
इतिहास में वीरता और दृढ़ प्रण के लिये अमर है।

महाराणा प्रताप की जयंती विक्रमी सम्वत् कॅलण्डर
के अनुसार प्रतिवर्ष ज्येष्ठ, शुक्ल पक्ष तृतीया को मनाई जाती
है।

महाराणा प्रताप के बारे में कुछ रोचक जानकारी:-

1... महाराणा प्रताप एक ही झटके में घोड़े समेत🏇 दुश्मन सैनिक को काट डालते थे।

2.... जब इब्राहिम लिंकन💂🏻 भारत दौरे पर आ रहे थे तब उन्होने
अपनी माँ से पूछा कि हिंदुस्तान से आपके लिए क्या लेकर
आए| तब माँ का जवाब मिला- ”उस महान देश की वीर भूमि
हल्दी घाटी से एक मुट्ठी धूल लेकर आना जहाँ का राजा अपनी प्रजा के प्रति इतना वफ़ादार था कि उसने आधे हिंदुस्तान के बदले अपनी मातृभूमि को चुना ” लेकिन बदकिस्मती से उनका वो दौरा रद्द हो गया था | “बुक ऑफ़
प्रेसिडेंट यु एस ए ‘किताब में आप यह बात पढ़ सकते हैं |

3.... महाराणा प्रताप के भाले का वजन 80 किलोग्राम था और कवच का वजन भी 80 किलोग्राम ही था|

कवच, भाला, ढाल, और हाथ में तलवार का वजन मिलाएं तो कुल वजन 207 किलो था।

4.... आज भी महाराणा प्रताप की तलवार कवच आदि सामान
उदयपुर राज घराने के संग्रहालय में सुरक्षित हैं |

5.... अकबर ने कहा था कि अगर राणा प्रताप मेरे सामने झुकते है तो आधा हिंदुस्तान के वारिस वो होंगे पर बादशाहत अकबर की ही रहेगी|
लेकिन महाराणा प्रताप ने किसी की भी अधीनता स्वीकार करने से मना कर दिया |

6.... हल्दी घाटी की लड़ाई में मेवाड़ से 20000 सैनिक थे और
अकबर की ओर से 85,000 सैनिक युद्ध में सम्मिलित हुए |

7.... महाराणा प्रताप के घोड़े चेतक 🐎का मंदिर भी बना हुआ है जो आज भी हल्दी घाटी में सुरक्षित है |

8.... महाराणा प्रताप ने जब महलों का त्याग किया तब उनके साथ लुहार जाति के हजारो लोगों ने भी घर छोड़ा और दिन रात राणा कि फौज के लिए तलवारें बनाईं| 
इसी
समाज को आज गुजरात मध्यप्रदेश और राजस्थान में गाढ़िया लोहार कहा जाता है|
मैं नमन करता हूँ ऐसे लोगो को |

9.... हल्दी घाटी के युद्ध के 300 साल बाद भी वहाँ जमीनों में तलवारें पाई गई।
आखिरी बार तलवारों का जखीरा 1985 में हल्दी घाटी में मिला था |

10..... महाराणा प्रताप को शस्त्रास्त्र की शिक्षा "श्री जैमल मेड़तिया जी" ने दी थी जो 8000 राजपूत वीरों को लेकर 60,000 मुगलो से लड़े थे। उस युद्ध में 48000 मारे गए थे
जिनमे 8000 राजपूत और 40000 मुग़ल थे |

11.... महाराणा के देहांत पर अकबर भी रो पड़ा था |

12.... मेवाड़ के आदिवासी भील समाज ने हल्दी घाटी में
अकबर की फौज को अपने तीरो से रौंद डाला था वो महाराणा प्रताप को अपना बेटा मानते थे और राणा बिना भेदभाव के उन के साथ रहते थे|
आज भी मेवाड़ के राजचिन्ह पर एक तरफ राजपूत हैं तो दूसरी तरफ भील |

13..... महाराणा प्रताप का घोड़ा चेतक🐎 महाराणा को 26 फीट का दरिया पार करने के बाद वीर गति को प्राप्त हुआ | उसकी एक टांग टूटने के बाद भी वह दरिया पार कर गया। जहाँ वो घायल हुआ वहां आज खोड़ी इमली नाम का पेड़ है जहाँ पर चेतक की मृत्यु हुई वहाँ चेतक मंदिर है |

14..... राणा का घोड़ा चेतक भी बहुत ताकतवर था उसके
मुँह के आगे दुश्मन के हाथियों को भ्रमित करने के लिए हाथी
की सूंड लगाई जाती थी । यह हेतक और चेतक नाम के दो घोड़े थे|

15..... मरने से पहले महाराणा प्रताप ने अपना खोया
हुआ 85 % मेवाड फिर से जीत लिया था । सोने चांदी और
महलो को छोड़कर वो 20 साल मेवाड़ के जंगलो में घूमे |

16.... महाराणा प्रताप का वजन 110 किलो और लम्बाई 7’5” थी, दो म्यान वाली तलवार और 80 किलो का भाला रखते थे हाथ में।

भारतीय होने पे गर्व करो।
इसे पढ़कर सीना अवश्य चौड़ा हुआ होगा।

बुलंद_ऐ_राजपुताना #क्षत्रिय__धर्मेः__युगेः__युगे 
संकलन -प्रविणसि'ह परमार 

Wednesday, April 19, 2023

ધોરણ 10/12 પછી શું ?

ધોરણ 10/12 પછી શું ?

ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્‍ય રસ્‍તાઓની વાત કરીએ તો :

(૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ
(૨) ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ તેમજ અન્‍ય ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ
(૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ
(૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ
(૫) ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ
(૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્‍યાસ
(૭) કેટલાક પ્રોફેશ્‍નલ કોર્સમાં અભ્‍યાસ અથવા
(૮) આગળ અભ્‍યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું

કારકિર્દી માર્ગદર્શન મા સૌ પ્રથમ આપણે ધોરણ 10 પછી થતા કોર્સની વાત કરીશુ. ધોરણ 10 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11 મા એડમીશન લેતા હોય છે. ધોરન 10 પછી કરી શકાય તેવા કોર્સ નીચે મુજબ છે.

એંજીનીયરીંગ ડીપ્લોમા
ડીગ્રી એંજીનીયરીંગ
ફાઇન આર્ટ ડીપ્લોમા
આર્ટ ટીચર ડીપ્લોમા
આઇ.ટી.આઇ.
રેલવે ટીકીટ કલેકટર કોર્સ
બેંક ક્લેરીકલ એકઝામ
ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક
સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર
ડીપ્લોમા ઇન ફાર્મ
ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ
વીવીધ ડીપ્લોમા કોર્સ
ડેટા એન્ટ્રી ઓપરેટર
ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.

સામાન્‍ય પ્રવાહમાં અભ્‍યાસ :
(૧) આર્ટસના વિષયો રાખીને અથવા
(૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્‍ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્‍કૂલ લે છે અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્‍કૂલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે
ધોરણ ૧૨ કોમર્સ :

૧૨ આર્ટસ અને ૧૨ સાયન્‍સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્‍યા કરતાં બમણી સંખ્‍યા ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટની હોય છે. આ વર્ષ લગભગ અઢી લાખ જેટલા સ્‍ટુડન્‍ટ ધોરણ ૧૧ કોમર્સમાં એડમિશન લેશે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ MBA અને http://M.Sc. (TT) http://M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્‍યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.

ધોરણ ૧૨ આર્ટસ :

આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્‍ય ધરાવતા અનેક અભ્‍યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્‍ત્ર, સાયકોલોજી, સમાજશાસ્‍ત્ર, ગુજરાતી, હિસ્‍ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્‍યાસ કરી શકાય છે. Career Guidance Gujarat, કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્‍ટુડન્‍ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્‍યાસક્રમ શરૂ થયેલ છે.

ધોરણ ૧૨ સાયન્‍સ :

દસમાં ધોરણમાં ૭૦% કે તેથી વધારે માર્કસ આવ્‍યા હોય તો ઘણાને ૧૧ સાયન્‍સમાં એડમિશન લેવાની ઇચ્‍છા થાય છે. દસમાં ધોરણમાં પચાસ ટકા માર્કસ હોય તો પણ ૧૧ સાયન્‍સમાં એડમિશન મળી શકે છે. ધોરણ ૧૦ પછી સાયન્‍સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્‍યા દર વર્ષે ઘટતી જાય છે. ધોરણ ૧૨ સાયન્‍સમાં સારા માકર્સ આવશે કે નહીં તેની ચિંતા ઘણાનાં મનમાં હોય છે.

સાયન્‍સ પ્રવાહમાં ત્રણ વિકલ્‍પો છે.
Group A: Physics, Chemistry – Maths. (Biology વિષય નથી)
Group B: Physics, Chemistry – Biology – (Maths વિષય નથી)
Group C: Physics, Chemistry – Maths. (ગ્રુપ AB કહેવાય છે.)
Career Guidance Gujarat: આમ, જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખે છે તેઓ Group “B” ના વિષયો પસંદ કરી શકે અને જેઓ ફક્ત એન્‍જિનિયરિંગ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખતા હોય તેઓ Group “A” ના વિષયો પસંદ કરી શકે છે. A/B ગૃપ રાખવાથી મહેનત વધુ કરવી પડે પણ એડમિશનના ચાન્‍સ વધુ અને દરેક શાખામાં પ્રવેશની શક્યતા રહે છે.

ધોરણ 12 સાયન્સ PCM પછી ના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે:
બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech)
બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch)
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
બેચલર ઓફ સાયન્સ (B.Sc)
એન.ડી.એ
મર્ચન્ટ નેવી (B.Sc. નોટિકલ સાયન્સ)
પાયલોટ (ભારતીય ફ્લાઈંગ સ્કૂલો 2-3 વર્ષનો CPL અભ્યાસક્રમ ચલાવે છે)
રેલવે એપ્રેન્ટિસ પરીક્ષા (પસંદગી પામ્યા બાદ 4 વર્ષની તાલીમ)
જો તમે પણ ધોરણ 12 મા (PCM ) પછી એન્જિનિયરિંગ કરવાનો ઇરાદો ધરાવો છો, Career Guidance Gujarat તો તમારે અત્યારથી જ JEE મેઇનની તૈયારીઓ શરૂ કરી દો.

12 કોમર્સ પછી શું કરવું ?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 કોમર્સ પછી, તમે ફાયનાન્સ, મેનેજમેન્ટ, લો વગેરેને લગતા ઘણા અભ્યાસક્રમો કરી શકાય છો. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સ પછી B.Com કરવાનુ પસંદ કરે છે . Career Guidance Gujarat 2023 pdf કેટલાક વિદ્યાર્થીઓ 12 મા કોમર્સ પછી B.Com કરે છે કારણ કે તેઓ અન્ય અભ્યાસક્રમો વિશે જાણતા નથી. B.Com એક સારો કોર્સ છે પરંતુ આ સિવાય ધોરણ 12 કોમર્સ પ્છી બીજા પણ ઘણા કોર્ષ છે. ચાલો જાણીએ આ અભ્યાસક્રમો વિશે.

12મા કોમર્સ પછીના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે.

બેચલર ઓફ કોમર્સ
બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
બી.કોમ (ઓનર્સ)
બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS)
બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)
બેચલર ઑફ કોમર્સ અને બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB)
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
કંપની સેક્રેટરી (CS)
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP)
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
12 આર્ટસ પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 આર્ટસ પછી પણ ઘણા સારા અભ્યાસક્ર્મો ઉપલબ્ધ છે.  જે નીચે મુજબ છે.

બેચલર ઓફ આર્ટસ (BA)
બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA)
બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લેજિસ્લેટિવ લો (BA LLB)
બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC)
બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (BHM)
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
12 પછી ડિપ્લોમા કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 પછી, જો તમે ઝડપથી નોકરી મેળવવા માંગતા હોય, Career Guidance Gujarat તો તમે ડિપ્લોમા કોર્સ પસંદ કરી શકો છો . આ જોબ ઓરિએન્ટેડ કોર્સ 1 થી 3 વર્ષના હોય છે.

12 સાયન્સ પછી ડિપ્લોમા કોર્સ

ડિપ્લોમા ઇન નર્સિંગ
ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા
મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા
રેડિયોલોજીકલ ટેકનોલોજીમાં ડિપ્લોમા
ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ
પોષણ અને આહારશાસ્ત્રમાં ડિપ્લોમા
કારકિર્દી માર્ગદર્શન અંક 2022 અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
ધોરણ 10 અને 12 પછી કરી શકાય તેવા અગત્યના કોર્સ ની માહિતી ઉપર આપેલી છે. જેમાથી તમારી અનુકુળ મુજબ અને વિદ્યાર્થીના રસ-રૂચી મુજબ કોર્સ પસંદ કરવો જોઇએ. આ ઉપરાંત ગુજરાત માહિતી ખાતા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે આગળ કયા કોર્સ કરી શકાય તેના માર્ગદર્શન માટે કારકિર્દી માર્ગદર્શન અંક બહાર પાડવામા આવે છે. જે અંક 2022 ની PDF નીચે મુકેલી છે

https://drive.google.com/file/d/132jPd-YsqVSYmrTRBE7klJw6mcZGrwMZ/view?usp=drivesdk

Tuesday, April 18, 2023

માનવ કલ્યાણ યોજના ગુજરાત વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઓનલાઈન ફોર્મ શરૂ

*🌀👌માનવ કલ્યાણ  યોજના ગુજરાત વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઓનલાઈન ફોર્મ શરૂ*

*ધંધા માટે ફ્રી સાધન સહાય*

*યોજનાના લાભાર્થી👇*

▪️કડીયાકામ https://bit.ly/43LkP7E
▪️સેન્‍ટીંગ કામ https://bit.ly/43LkP7E
▪️વાહન સર્વિસીંગ અને રીપેરીંગ  https://bit.ly/43LkP7E
▪️મોચીકામ https://bit.ly/43LkP7E
▪️દરજીકામ https://bit.ly/43LkP7E
▪️કુંભારીકામ https://bit.ly/43LkP7E
▪️વિવિધ પ્રકારની ફેરી https://bit.ly/43LkP7E
▪️પ્લમ્બર https://bit.ly/43LkP7E
▪️બ્યુટી પાર્લર https://bit.ly/43LkP7E
▪️ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ https://bit.ly/43LkP7E
▪️ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ https://bit.ly/43LkP7E
▪️સુથારીકામ https://bit.ly/43LkP7E
▪️ધોબીકામ https://bit.ly/43LkP7E
▪️સાવરણી સુપડા બનાવનાર https://bit.ly/43LkP7E
▪️દુધ-દહી વેચનાર https://bit.ly/43LkP7E
▪️માછલી વેચનાર https://bit.ly/43LkP7E
▪️પાપડ બનાવટ https://bit.ly/43LkP7E
▪️અથાણા બનાવટ https://bit.ly/43LkP7E
▪️ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ https://bit.ly/43LkP7E
▪️પંચર કીટ https://bit.ly/43LkP7E
▪️ફ્લોર મીલ https://bit.ly/43LkP7E
▪️મસાલા મીલ https://bit.ly/43LkP7E
▪️મોબાઇલ રીપેરીંગ https://bit.ly/43LkP7E
▪️હેર કટીંગ (વાળંદ કામ) https://bit.ly/43LkP7E

*યોજનાનો લાભ લેવા માટે નીચેની લિંક ઓપન કરો👇*
: https://bit.ly/43LkP7E

*👌🏻લાભ લેવા માગતા લોકોને મોકલો*
સંકલન:- પ્રવિણસિંહ પરમાર

તલાટી મંત્રી પરીક્ષા અપડેટ

*🔥તલાટી મંત્રી પરીક્ષા અપડેટ🔥*

*7 મેના રોજ લવાશે તલાટીની પરીક્ષા..*

*7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.*

*20 એપ્રિલે કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.*

*પરીક્ષા શરૂ થવા સમયે પ્રશ્નપત્ર અપાશે.*

*1 કલાકમાં સોલ્વ થઈ શકે તેવું પેપર હશેઃ હસમુખ પટેલ*

*6 લાખથી વધુ ઉમેદવારોએ આપ્યું છે કન્ફર્મેનશઃ હસમુખ પટેલ*



*ઉમેદવારે કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું?*

- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ની વેબસાઈટ પર જાઓ

- ત્યાર બાદ Select Jobમાંથી જાહેરાત પસંદ કરો.

- ત્યારબાદ તમારી અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખો.

- પછી કન્ફર્મેશન ફોર્મ કરવા માટે I agree and submit બટન પર ક્લિક કરો.

- આટલું કરો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક કન્ફર્મેશન થઈ જશે.

Thursday, April 13, 2023

TET-2 કોલલેટર જાહેર

*🔥TET-2 કોલલેટર જાહેર🔥*

📚 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-2 પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરો. 📥

*હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે આ લિંક સાચવી રાખો:↩️*

👉🏾

Examination Date:

TET-1: 16 April 2023

TET-2: 23 April 2023

Call Letter Download Date:

TET-1 :: from 06-4-2023

TET-2 :: from 13-4-2023

Official website: https://www.sebexam.org

Gujarat TET Call Letter 2023 Download
As per the latest reports, OJAS GTET Paper – 1 & Paper – 2 Hall Ticket 2022 will be issued very soon at the sebexam.org website. The official department of Gujarat SEB made a portal which is dedicated to Call letters, this link is as follows https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=. The Candidates will have to select the job, confirmation no. and date of birth to download the Gujarat TET 2023 Hall Ticket/call Letter.

Gujarat TET Exam Time
TET 1 Exam

Exam Name: TET 1 (Standard 1 to 5)

Date of Exam: 16-4-2023 (Sunday)

Exam Timing: 03:00 to 4:30 hrs

TET 2 Exam

Exam Name: TET 2 (Class 6 to 8)

Date of Exam: 23-4-2023 (Sunday)

Exam Timing: 03:00 to 5:00 hrs

TET Call Letter 2023 Download Step
First of all open ojas website to download TET call letter 2023.
Then click on the Print Call Letter option.
Select TET 2 in it.
You can download the call letter by entering your form filling confirmation number and date of birth.
Take a print of this TET call letter.

તલાટી મંત્રી પરીક્ષા સિલેબસ

તલાટીની પરીક્ષામાં કન્ફર્મેશન આપવાની સિસ્ટમનો પ્રારંભ આજથી થશે અને સાત દિવસ સુધી આ દોર ચાલશે. સાત દિવસની અંદર સંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ૩.૯૧,૭૩૬ એટલે કે ૪૧% ઉમેદવાર પરીક્ષા આપી શકેલ છે

તલાટીમાં વ્યવસ્થા જુનિયર પરીક્ષા માફક જ ગોઠવાશે. પંચાયત સેવા પસંદગી બોર્ડના શ્રી ચેરમેન હસમુખ પટેલે આપ્યો નિર્દેશ. તલાટીની પરીક્ષા ૭ મે ના રોજ યોજાશે

https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

Wednesday, April 12, 2023

તલાટી પરીક્ષા નવી તારીખ અને સુધારો

JOB

વય મર્યાદા - 18 થી 40 વર્ષ –

અરજી કરવાની રીત - ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ - 26-04-2023

અરજી કરવા અહિંયા ક્લિક કરો - https://ahmedabadcity

.gov.in/

અધિકૃત જાહેરાત- https://ahmedabadcity.gov.in/

કંપનીની વેબસાઈટ - https://ahmedabadcity.gov.in/

અભ્યાસ - સ્નાતક

અરજી ફી - NILL

પાલક માતા પિતા યોજના

Palak Mata Pita Sahay Yojana માટે ઓનલાઇન ફોર્મ esamajkalyan.gujarat.gov.in પરથી ભરો.

પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પાલક માતા પિતા યોજના યોજના 2016માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ગુજરાતના તમામ અનાથ બાળકો, 18 વર્ષ સુધીના, લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

પાલક માતા પિતા યોજના, અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતાપિતા અથવા નજીકના સંબંધીઓને 3,000 રૂપિયાની માસિક સહાયની રકમ આપવામાં આવે છે.

Palak Mata Pita Yojana, પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તરણમાં 27,000 રૂપિયા અને શહેરી વિસ્તરણમાં 36,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ.

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAIL) માં 244 જગ્યાઓ પર ભરતી..

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAIL) માં 244 જગ્યાઓ પર ભરતી..*

➟ પોસ્ટ : વિવિધ
➟ પગાર : Rs. 25,070/- થી શરૂ..
➟ છેલ્લી તારીખ : 15/04/2023

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...