Saturday, April 20, 2019

Wednesday, April 17, 2019

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

સ્માર્ટફોન પાસવર્ડ અને પેટર્ન લૉક અનલૉક કરો: સરળ યુક્તિઓ

આજની પેઢીમાં દરેક પોતાના સ્માર્ટફોનને લૉક કરે છે. તેથી કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત ગપસપ અથવા ચિત્રો જોઈ શકશે નહીં. પરંતુ ક્યારેક તે બને છે કે અમે પાસવર્ડ અને PIN કોડ અને પેટર્નને સેટ કરીએ છીએ જે અમે સેટ કરીએ છીએ. જો તમે તમારા સ્માર્ટફોનને પણ ભૂલી ગયા છો, તો પછી તમે તમારા સ્માર્ટફોનને કેવી રીતે અનલૉક કરશો? આ પોસ્ટમાં અમે તમને 3 યુક્તિઓ વિશે જણાવીશું જે તમને તમારા સ્માર્ટફોનને સરળતાથી અનલૉક કરવામાં સહાય કરશે.

2. સ્માર્ટફોન અનલોક યુક્તિઓ

1. ફેક્ટરી રીસેટ દ્વારા આ પગલાઓને અનુસરીને Android સ્માર્ટફોનને અનલૉક કરો

- પ્રથમ, Android સ્માર્ટફોન લો, જે અનલૉક છે.

- પછી ફોનને આગલા પર સ્વિચ કરો.

- હવે ઓછામાં ઓછા એક મિનિટ માટે રાહ જુઓ.

- હવે + વોલ્યુમ બટન અને પાવર બટન એકસાથે દબાવો.

- તમારું ઉપકરણ પુનઃપ્રાપ્તિ મોડમાં ખુલ્લું રહેશે. તેમાં ફેક્ટરી ફરીથી સેટ કરો બટનને ટેપ કરો

- ડેટા સાફ કરવા માટે, સાફ કૅશ પાર્ટીશન પર ટેપ કરો.

- 1 સેકંડ માટે સેકંડ રાહ જુઓ અને એન્ડ્રોઇડ ઉપકરણ શરૂ કરો.

- જુઓ, તમારું Android ઉપકરણ અનલૉક કરવામાં આવ્યું છે.

3. સ્માર્ટફોન અનલૉક કરવા માટે યુક્તિઓ

2. અનલોક, Android ઉપકરણ સંચાલક અનલોક દ્વારા Android ઉપકરણ પેટર્ન

- નીચેની લિંક સાથે Android ઉપકરણ સંચાલક સાઇટ પર જાઓ. https://www.google.com/android/find

તમારા જીમેલ આઈડી દાખલ કરો. જે તમે તમારા પોતાના Android ઉપકરણમાં દાખલ કર્યું છે.

હવે લોકના વિકલ્પ પર ક્લિક કરો.

- Android ઉપકરણ સંચાલક દ્વારા Android ઉપકરણ પેટર્ન લૉકને અનલૉક કરો

- એક નવો પાસવર્ડ દાખલ કરો અને ફરીથી તમારા નવા પાસવર્ડની પુષ્ટિ કરો.

બાકીના બૉક્સને ખાલી છોડી દો અને બીજી વાર લૉક પર ક્લિક કરો.

- હવે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને રીબુટ કરો.

- હવે નવો પાસવર્ડ દાખલ કરો. જે તમારા Android ઉપકરણ સંચાલક સાથે સેટ કરવામાં આવ્યું હતું.

- આ બધા Android ઉપકરણો કામ કરે તે રીતે નથી.

4. સ્માર્ટફોન અનલોક યુક્તિઓ

3. તમારા ઉપકરણ પર પેટર્ન લૉક બાયપાસ કરો

- તમારા સ્માર્ટફોન લો અને ખોટી પેટર્ન 5 વખત દાખલ કરો. હવે તમે એક સૂચના જોશો, જે જણાવે છે કે, 30 સેકંડ પછી, ફરી પ્રયાસ કરો.

- હવે ભૂલી ગયા છો પાસવર્ડ માટે એક વિકલ્પ હશે.

- તમારો જી.એમ.એલ. આઈડી અને પાસવર્ડ તેનામાં મૂકો, જે તમે લૉક કરેલ ઉપકરણમાં મૂકશો.

હવે તમે નવું પેટર્ન લૉક સેટ કરી શકો છો.

Tuesday, April 16, 2019

જો તમે ધો. ૧ થી ૮ ના સરકારી શિક્ષક હોવ અને તમારી મનપસંદ જગ્યાએ અરસ-પરસ બદલી કરવા માંગતા હોવ તો

જો તમે ધો. ૧ થી ૮ ના સરકારી શિક્ષક હોવ અને તમારી મનપસંદ જગ્યાએ અરસ-પરસ બદલી કરવા માંગતા હોવ તો નીચે આપેલ Link ઉપરથી ફ્રી માં રજીસ્ટ્રેશન કરો, તેમજ મનપસંદ જગ્યા શોધો અને સામેના શિક્ષકનું નામ, ફોન, અને શાળાની માહિતી મેળવો.
આ લીંક ને બદલી કરવા માનતા જિલ્લામાં વધુમાં વધુ શેર કરો.
http://badliwaleteachers.com

Sunday, March 31, 2019

Saturday, March 23, 2019

ચૂંટણી ને લગતા તમામ પ્રકારના પત્રકો

ચૂંટણી ને લગતા તમામ પ્રકારના પત્રકો જે આવનારી ચૂંટણીમાં ફરજ પર રહેતા અધિકારીઓ ને ખૂબ જ ઉપયોગી*
🎯કાપલી
🎯 સંખ્યા દર્શાવતું પત્રક
🎯ટકાવારી પત્રક
🎯બુથ પત્રક
🎯નીલ પત્રક
🎯P O પત્રક વગેરે

https://goo.gl/1Msneu

Wednesday, March 6, 2019

લકવો

*લકવો*
વાંચો જ નહીં "  શેર કરો વાલા....કોઈની દુવા મળી જાશે.. જય સિયારામ..

💐💐💐💐💐💐💐

માત્ર ૭ દિવસમાં જ લકવા, પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ પણ નિઃશુલ્ક, જરૂર વાંચો અને શેયર કરો

માત્ર ૭ દિવસમાં જ લકવા/ પક્ષઘાતનો રોગી સાજો થઈ જશે એ પણ નિઃશુલ્ક , ખૂબ જ મહત્વપૂર્ણ પોસ્ટ છે જરૂર વાંચો અને શેયર કરો.

આ જાણકારી વાંચતા પહેલાં તમને નિવેદન છે કે કૃપયા માનવતાના નાતે આ પોસ્ટને શેર જરૂર કરો જેથી જરૂરતમંદને નિશુલ્ક ઉપચાર થઈ શકે.
રાજસ્થાનની ધરતી પર એક એવું મંદિર પણ છે જ્યાં દેવી દેવતા માત્ર આશિષ જ નથી આપતા પરંતુ લખવાના રોગીને આ રોગથી મુક્ત કરી દે છે. આ મંદિરમાં દૂર દૂરથી લકવાના દર્દીઓ સંબંધીઓના સહારે જરૂર આવે છે પરંતુ જતી વખતે તેઓ પોતાના જ સહારે જાય છે.

કળિયુગમાં આ પ્રકારના ચમત્કારને નમન છે. જ્યાં વિજ્ઞાન પણ ફેલ થઈ જાય છે અને ચમત્કાર રંગ લાવે છે ત્યારે ઈશ્વર પ્રત્યેની આસ્થા અધિક થઇ જાય છે. તો ચાલો મિત્રો આપણે જાણીએ આ મંદિરનો મહિમા જે પેરાલિસિસ (લકવા)ને મટાડી દે છે.

રાજસ્થાનમાં નાગૌરથી ૪૦ કિલોમીટર દૂર અજમેર-નાગૌર રોડ પર આવેલ કુચેરા કસ્બાની પાસે સ્થિત “બુટાટી ધામ” જેને ચતુરદાસજી મહારાજના મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર લકવાથી પીડિત દર્દીઓનો ઇલાજ કરવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.

➡ પરિક્રમાં તેમજ હવન કુંડની વિભૂતિ જ છે દવા

આ મંદિરમાં બીમારીનો ઇલાજ ના કોઇ પંડિત કરે છે ના તો કોઈ વેદ કે હકીમ. માત્ર અહીં તમારે ૭ દિવસો માટે દર્દી સાથે આવવાનું હોય છે અને ૭ દિવસો સુધી મંદિરની પરિક્રમા લગાવવાની હોય છે. ત્યારબાદ હવનકુંડની વિભૂતિ લગાવવાની હોય છે. ધીરે ધીરે લકવાની બીમારી દૂર થવા લાગે છે. હાથ અને પગ હલનચલન કરવા લાગે છે જો લકવાના કારણે બોલી નથી શકાતું તો ધીરે ધીરે બોલવાનું પણ શરૂ થઈ જાય છે

➡ કઈ રીતે થાય છે આ ચમત્કાર :

કહેવામાં આવે છે કે ૫૦૦વર્ષો પહેલાં અહીં મહાન સંત થઈ ગયા જેમનું નામ ચતુરદાસજી મહારાજ હતું.તેમણે ઘોર તપસ્યા કરી અને રોગોને મુક્ત કરાવવા માટેની સિદ્ધિ પ્રાપ્ત કરી. આજે પણ તેમની શક્તિ તેમના માનવીય કાર્યમાં સાથ આપે છે. જે કોઇ તેમની સમાધિની પરિક્રમા કરે છે તે લકવામાં રાહત મેળવે છે.

👉રહેવા ખાવાની વ્યવસ્થા

આ મંદિરમાં ઇલાજ માટે આવનાર દર્દીઓ અને તેમના પરિજનોને રહેવા તેમજ ખાવાની વ્યવસ્થા મંદિર નિશુલ્ક કરે છે.

👉 દાનમાં આવે છે અઢળક રૂપિયા

મંદિરની આ કીર્તિ અને મહિમા જોઇને ભક્તો દાન પણ કરે છે અને આ પૈસા જન સેવામાં જ લગાવવામાં આવે છે. ઘણા લોકો એવા પણ છે જેમને હજુ પણ આ વાત પર વિશ્વાસ નથી થઇ રહયો. આ વાતની પુષ્ટી ત્યાં સુધી ન થઈ શકે જ્યાં સુધી તમે જાતે જ આ સ્થળની મુલાકાત લઈને લકવા પીડિત દર્દીઓને ન મળો. સત્યતા દર્દીઓ જાતે જ કહે છે જેઓ લકવાથી પીડિત હતા. અહીં આવ્યા બાદ તેઓ સ્વસ્થ થઈ ગયા. તમે પણ એકવાર જરૂર જાઓ અને સત્ય તમારી આંખોથી જુઓ.

જીવનમાં ભલે,ધન,ઐશ્વર્ય,માન,પદ,પ્રતિષ્ઠા વગેરે ગમે તેટલું કેમ ન હોય પરંતુ શરીરમાં બીમારી હોય તો આ બધું જ બેકાર છે તેમજ જીવન પણ નિરસ છે. આ જ રીતે લકવા એક એવી બીમારી છે જેનાથી પીડિત વ્યક્તિ જીવનભર આખા પરિવાર પર બોજ બની જાય છે.

લકવા પીડિત વ્યક્તિઓ માટે આજની આ પોસ્ટ એક નવી સવાર સાબિત થશે આ અમારો દાવો છે. પક્ષાઘાત, લકવા અથવા અંગ્રેજીમાં પેરાલિસિસ પીડિત દર્દીઓ માટે આ એકદમ પ્રામાણિક અને રામબાણ ઇલાજ છે.

👉 લકવાન‍ા લક્ષણો

જેમ કે કોઈનું મોઢું વાંકુ થઈ જવું, આંખો વાંકી થઈ જવી, હાથ અથવા પગ વાંકા થઈ જવા કે પછી શરીરનો એક તરફનો ભાગ બિલકુલ કામ કરવાનું બંધ કરી દેવું આ સામાન્યતાથી લકવાના લક્ષણો છે.

મિત્રો જો તમારા કોઇ સગા સંબંધીઓ પક્ષઘાત અથવા લકવાથી પીડિત છે તો કશે પણ જવાની જરૂર નથી. જો શરીરનો કોઈ એક અંગ કે શરીર ડાબી તરફથી લકવાગ્રસ્ત છે તો તેની માટે વ્રહતવાતચિંતામણી રસ (વૈદ્યનાથ ફાર્મસી)ની દવા લો. તેમાં નાની નાની ગોળી (બાજરીના દાણાથી સહેજ મોટી ) જેવી દવા હશેે. તેમાંની એક ગોળી સવારે અને એક ગોળી સાંજના સમયે શુદ્ધ મધ સાથે લો.

મિત્રો જો કોઈ ભાઇ બહેનો જમણી તરફથી લકવાગ્રસ્ત છે તો તેમને વીર-યોગેન્દ્ર રસ (વૈદ્યનાથ ફાર્મસી) ની સવારે અને સાંજે એક એક ગોળી મધ સાથે લેવાની હોય છે. હવે ગોળીને મધ સાથે કઈ રીતે લેશો?? તેના માટે ગોળીને એક ચમચી પર રાખીને બીજી ચમચીથી પીસી લો અને ત્યારબાદ તેમાં મધ મેળવીને ચાટી લો.

આ દવા નિરંતર રીતે લેતા રહેવાની છે જ્યાં સુધી લકવા પીડિત સ્વસ્થ ન થઈ જાય. લખવા પીડિત વ્યક્તિએ ચણાનો લોટ તેમજ શુદ્ધ ઘી (માખણ નહીં )નો પ્રયોગ વિપુલ માત્રામાં કરવાનો હોય છે. મધનો પ્રયોગ પણ વધુમાં વધુ શ્રેષ્ઠ રહેશે.

લાલ મરચું, ગોળ-ખાંડ,કોઈ પણ અથાણા, દહીં-છાશ, વિનેગર, અડદની દાળ સંપૂર્ણ રીતે વર્જિત છે.તે ન લેવું જ યોગ્ય છે. ફળોમાં ફક્ત ચીકુ અને પપૈયું જ લેવાના છે અન્ય બધાં જ ફળો વર્જિત છે. શરૂઆતના દિવસોમાં કોઇપણ પ્રકારના માલિશથી પરેજી રાખવાની રહેશે.

ત્યાં સુધી કોઈ માલિશ ન કરાવો જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછું ૬૦ ટકા સુધી સ્વસ્થ ન થઈ જાય. આ દવા લાખો પીડિત વ્યક્તિઓ માટે જીવનદાયિની રહી છે જેઓ વર્તમાનમાં સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. સ્વાસ્થ્ય એ મૂળ તત્વ છે જે જીવનની બધી જ ખુશીઓને જીવંત બનાવે છે. તેમજ સ્વાસ્થ્ય વગર એ બધી જ ખુશીઓ નષ્ટ તેમજ નિરસ હોય છે. સુખી થવું છે તો પ્રસન્ન રહો,નિશ્ચિંત રહો, મસ્ત રહો .

Sunday, February 24, 2019

ખેડુતો માટે ઉપયોગી

🌿 *ખેડુતો માટે ઉપયોગી*

*💥7/12 અને 8અ ના ઉતારા ની વિગત ઓનલાઇન જોઇ શકોં છો*
✍ હેકટર પરથી એકર,વીઘા વગેરે ગણતરીઓ
👉 આધાર કાર્ડ,પાન કાર્ડ નુ સ્ટેટસ

*જાણો ૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોય છે અને તેની ઉપયોગીતા શું હોય છે?*

*ખેડુત મિત્રો, તમે તમારો ૭/૧ર , ૮ અ, અને ૬ નંબર તેમજ 135 ડી ની નોટીશ જોવા માટે આ અહી ક્લિક કરો*
👉🏻 https://anyror.gujarat.gov.in

*-◼:::તમામ ને મોકલજો:::◼-*
  *સંકલન પ્રવિણસિંહ પરમાર જુનાગઢ*👍visit my blog ⚔️🅿️v🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

વિદ્યાર્થીઓ માટે અગત્યની વેબસાઇટ

કોલેજ ના ફોર્મ ભરવા માટે (B.A. B.COM. B.SC. Β.Β.Α. Β.C.A, Μ.Α. M.COM. B.ED. LLB. LLM.) (REGULAR/EXTERNAL) (after 12th) Degree En...