Tuesday, December 17, 2019

ઓનલાઈન મેળવો જમીનના જુના રેકોર્ડ,* 1955 થી લઈને હાલના દરેક રેકોર્ડ મિનિટોમાં મળશે

*આ રીતે ઓનલાઈન મેળવો જમીનના જુના રેકોર્ડ,* 1955 થી લઈને હાલના દરેક રેકોર્ડ મિનિટોમાં મળશે
આજે અમે તમને તમારા જમીનના જુના રેકોર્ડ ઓનલાઇન કેવી રીતે જોઈ શકાય એના વિષે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. મહેસુલ વિભાગ દ્વારા લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણય દ્વારા હવે તમે બધી માહિતી ઓનલાઈન જોઈ શકો છો. ગામ નમૂનો નંબર 6 પણ ઓનલાઈન કરી દેવામાં આવ્યો છે.
એ સિવાય બીજા રેકોર્ડ તમે તમારા મોબાઈલ અને કમ્પ્યુટર પર જોઈ શકો છો.
એના માટે તમારે કમ્પ્યુટર અથવા મોબાઈલના બ્રાઉઝરમાં જઈને ગૂગલમાં anyror ટાઈપ કરવાનું છે. અને આટલું સર્ચ કરશો તો તમને ત્યાં anyror.gujarat.gov. in વેબસાઈટ જોવા મળશે. તમે સીધી જ એ વેબસાઈટનું યુઆરએલ ટાઈપ કરીને પણ એને ખોલી શકો છો. જણાવી દઈએ કે ror એટલે રેકોર્ડ ઓફ રાઈટ્સ. તમારા હક પત્રકને રેકોર્ડ ઓફ રાઈટ્સ કહેવામાં આવે છે.
તમે એની પર ક્લિક કરશો એટલે તેની વેબસાઈટ ખુલશે. અહીં તમને અલગ અલગ વિકલ્પ મળશે જેવા કે, ગ્રામ્ય વિસ્તાર માટે રૂરલનો વિકલ્પ, શહેરી વિસ્તાર માટે અર્બન તેમજ જમીન રેકોર્ડને લગતા કેસની વિગતો માટે પણ વિક્લપ મળશે મિલ્કતની વિગત માટે પ્રોપર્ટી સર્ચનો વિકલ્પ મળશે. જણાવી દઈએ કે જો તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરો અને તમારા કમ્પ્યુટરમાં ગુજરાતી ફોન્ટ નથી તો ત્યાં જ તમને એને ડાઉનલોડ કરવાનો વિકલ્પ પણ મળશે, જેથી તમે વેબસાઈટનો ગુજરાતી ભાષામાં સારી રીતે ઉપયોગ કરી શકો.
જો તમારે તમારી ખેતીના જુના રેકોર્ડ જોવા છે, તો તમે વ્યુ લેન્ડ રેકોર્ડ રૂરલ વિકલ્પ પર ક્લિક કરો. એની પર ક્લિક કરતા તમને અલગ અલગ જાતના વિકલ્પ મળશે. તમે તમારી જરૂરિયાત અનુસાર જેતે વિકલ્પ સિલેક્ટ કરી શકો છો. આપણને સૌથી વધારે ૭/૧૨ ના જુના રેકોર્ડની જરૂર પડે છે. તો તમે ત્યાંથી જુના સ્કેન કરેલ ગા.ન.૭/૧૨ ની વિગત વાળા વિકલ્પ પર ક્લિક કરો. અહીં નીચે તમને જિલ્લો, તાલુકો, ગામ અને સર્વે નંબર સિલેક્ટ કરવાનું કહેશે. તમારે એમાં તમારી વિગતો સિલેક્ટ કરવાની છે.
એ પસંદ કર્યા પછી નીચે એક કોડ(કેપ્ચા કોડ) દેખાશે એને તમારે એની નીચે આપેલા બોક્સમાં લખવાનો છે, અને ગેટ ડીટેલ પર ક્લિક કરવાનું છે. એ પછી તમારે તમારા સર્વે નંબરની વિગતો જોવા માટે વ્યુ પીડીએફ (view pdf) પર ક્લિક કરવાનું રહેશે. એટલે લોડ થઈને તેની પીડીએફ ખુલશે. ત્યાં તમે તમારી જમીનના સર્વે નંબરના જુના ૭/૧૨ ની સ્કેન કરેલી કોપી જોઈ શકો છો.
એના સિવાય તમને આ વેબસાઈટ પર OLD SCANNED VF-6 ENTRY DETAILS (જૂના સ્કેન કરેલ હક પત્રક ગા.ન.૬ ની વિગતો), VF-7 SURVEY NO DETAILS (ગા.ન.૭ ની વિગતો), VF-8A KHATA DETAILS (ગા.ન.૮અ ની વિગતો), VF-6 ENTRY DETAILS (હક પત્રક ગા.ન.૬ ની વિગતો), 135-D NOTICE FOR MUTATION (હક પત્રક ફેરફાર ૧૩૫ ડી નોટીસ), NEW SURVEY NO FROM OLD FOR PROMULGATED VILLAGE (પ્રમોલગેશન પુર્ણ થયેલ ગામ માટે જુના સરવે નંબર પરથી નવો સરવે નંબર), INTEGRATED SURVEY NO DETAILS (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, REVENUE CASE DETAILS (જમીન રેકર્ડ ને લગતા કેસની વિગત) વગેરે માહિતી મેળવી શકો છો.

Compilation:-
*ᑭᖇᗩᐯᏆᑎᔑᏆᑎᕼ*
  *ᑭᗩᖇᗰᗩᖇ* *ᒍᑌᑎᗩᏀᗩᗞᕼ*
👍*visit my blog

જુનાગઢ ની પ્રજા માટેના અગત્યના ટેલિફોન નંબર :-

જુનાગઢ ની પ્રજા માટેના અગત્યના  ટેલિફોન નંબર :-
--_-_--_--_--_--_-_--_---_---_
જુનાગઢ સ્ટ્રીટ લાઇટ :
  0285-2624452

એમર્જેન્સી અમ્બયુલન્સ :-
  108

ફાયર સ્ટેશન :-
  0285-2620841

અે.સ.ટી. ઇંક્વાઇરી :-
  0285-2630303

રેલ્વે ઇંક્વાઇરી :-
  0285-2654131

જનરલ હોસ્પિટલ :-
  0285-2620652

પાવર હાઉસ :-
  0285-2632930

સ્મશાન ગ્રુહ :-
  0285-2622542

સર્વોદય બ્લડ બૅન્ક :-
  0285-2622097

સીટી પોલીસ :-
  0285-2621051

મહિલા પોલીસ :-
  0285-2654199

સી-ડિવીજન :-
  0285-2673544

અંતિમ યાત્રા બસ :-
  9825772003

સ્મશાન ની સીડી માટે  :-
  9974202761
  9638055512
  9428624510
  9898777747

Monday, December 9, 2019

રાજપૂતોની 36 શાખામાંથી છૂટી પડેલી વર્તમાન શાખાઓ

*🌞जय माताजी🌞*

*36 શાખામાંથી છૂટી પડેલી વર્તમાન શાખાઓ:-*

*1 - અટાલિયા*
*2 - અટોદરિયા*
*3 - અડાજણીયા*
*4 - અડીયલ*
*5 - આંબળા*
*6 - આંબળાવત*
*7 - ઉમટ*
*8 - કઠવાડિયા*
*9 - કારેલીયા*
*10 - કોસાડા*
*11 - કોસમીયા*
*12 - કોઠીયા*
*13 - કુંપાવત*
*14 - ખંગારોડી*
*15 - ખાચર*
*16 - ખેર*
*17 - ખેંગાર*
*18 - ગોથાણા*
*19 - ગોવિંદાણી*
*20 - ગોહિલ*
*21 - ધરીયા*
*22 - છાસટીયા*
*23 - ચંપાવત*
*24 - ચંદાવત*
*25 - ચાવડા*
*26 - ચૌહાણ*
*27 - ચુડાસમા*
*28 - જાદવ*
*29 - જાગીરદાર*
*30 - જાડેજા*
*31 - જેઠવા*
*32 - જેતાવત*
*33 - જોદ્ધા*
*34 - ઝાલા*
*35 - ઠાકોર*
*36 - ટાંક*
*37 - ઢાભી*
*38 - ડોડીયા*
*39 - ઢભોલિયા*
*40 - તરસાડીયા*
*41 - તવર*
*42 - તુંવર*
*43 - તુવાર*
*44 - દરબાર*
*45 - પઢિયાર*
*46 - પઢેરિયા*
*47 - પુવાર*
*48 - પરમાર*
*49 - પ્રાંકડા*
*50 - પિલુદરીયા*
*51 - બાકરોલા*
*52 - બોરાણા*
*53 - બિહોલા*
*54 - બારીયા*
*55 - બારડ*
*56 - ભાટી*
*57 - ભટારા*
*58 - મંડોર*
*59 - મકવાણા*
*60 - મસાણી*
*61 - મહિડા*
*62 - મહારાઉલ*
*63 - મહારાણા*
*64 - મહેચા*
*65 - માંગરોલ*
*66 - માટીએડા*
*67 - મિરોલીયા*
*68 - માત્રોજા*
*69 - મોરી*
*70 - મોટેડા*
*71 - રણા*
*72 - રાણા*
*73 - રાજ*
*74 - રાઠોડ*
*75 - રાઓલ*
*76 - રહેવર*
*77 - રાઉલજી*
*78 - રાયજાદા*
*79 - રાજપૂત*
*80 - લીંબોલા*
*81 - વણાર*
*82 - વશી*
*83 - વંસીયા*
*84 - વાંસદીયા*
*85 - વીરપુરા*
*86 - વાઘેલા*
*87 - વડોદરિયા*
*88 - વરણામીયા*
*89 - વણોલ*
*90 - વાળા*
*91 - વિહોલ*
*92 - સાસણીયા*
*93 - સોલંકી*
*94 - સિંધા*
*95 - સુરતિયા*
*96 - સીસોદીયા*
*97 - સગર*
*98 - સરવૈયા*
*99 - સોઢા*
*100 - સૂર્યવંશી*
*101 - શક્તાવત*
*102 - શેખાવત*
*103 - હાડા*
*104- ક્ષત્રિય*

*આ માહિતી મેં રાજપૂત વંશ ઈતિહાસ માંથી લીધેલ છે જેના લેખક છે ગણપતસિંહજી હિંમતસિંહજી સિધાંગોહિલ..🙏🙏*
*જેટલું બને એટલું વધુ માં વધુ આ માહિતી ને ફોરવર્ડ કરો જેથી કરી ને આપડા સમાજ ને ઉપયોગી બને..🙏🙏*

⚔️🅿⚔️🅿⚔️👇
https://m.facebook.com/edupravinsinh/
edupravinsinh.blogspot.in - Home | Facebook

Thursday, November 14, 2019

પ્રાથમિક શાળાની તમામ ઓનલાઇન એંન્ટ્રી કરો એક જ પેજમાં

*પ્રાથમિક શાળાની તમામ ઓનલાઇન એંન્ટ્રી કરો એક જ પેજમાં*

*આ લીક સાચવીને રાખજો*
ઓનલાઇન શિક્ષક એન્ટ્રી
ઓનલાઇન વિદ્યાર્થી એન્ટ્રી
MDM એન્ટ્રી
ડિજિટલ સ્કોલરશીપ એન્ટ્રી
આધાર ડાયસ એન્ટ્રી
અન્ય તમામ પ્રકારની એન્ટ્રી

👉🏻
આપના તમામ ગ્રુપમાં શેર કરો

https://www.schoolattendancegujarat.org/

https://mdm.gujarat.gov.in/mdm/admin

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfrqHl4gbhrezSiwjSEldZ82n0QKC-AW8HZstEzyFC90cOJ-g/closedform

https://www.digitalgujarat.gov.in/LoginApp/SJEDLogin.aspx

http://ssa-elb-spoc-823717838.ap-south-1.elb.amazonaws.com/ssachildtracking/ctelogin.aspx#

http://www.inspireawards-dst.gov.in/UserC/login.aspx?to=1

http://www.gyankunj.org/

http://cwsn.ssagujarat.org.ssagujarat.wwhnetwork.net/CWSN_NonGoing.aspx

http://www.ssagujarat.org/

Saturday, October 19, 2019

નોકરી માટે તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો

*નોકરી માટે તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો*

↩શું તમને નોકરી નથી મળતી...?

➖તો આજે જ તાલીમ રોજગાર માં રજીસ્ટ્રેશન કરો...

➖ગવર્મેન્ટ દ્ધારા આ ચલાવવા માં આવે છે..

🗣જ્યા પણ જગ્યા ખાલી હશે તે તમારી લાયકાત પ્રમાણે માહિતી આપશે...

➖જાણો કેવી રીતે તેનું ફોર્મ ભરવું...

http://talimrojgar.gujarat.gov.in/Scripts/AddCandidateRegB.asp

_____________________________
🙏🏽તમામ મિત્રો તેમજ આપના તમામ ગ્રુપમા શેર કરી મદદગાર બનશો

Wednesday, October 16, 2019

CCC EXAM રેજીસ્ટ્રેશન ફરી ચાલુ થઈ ગયું છે. - જે મિત્રો આ પરીક્ષા પાસ કરી નથી એ ઝડપ થી અહીંયા આપેલ લિંક પરથી રેજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી દેજો.

CCC EXAM રેજીસ્ટ્રેશન ફરી ચાલુ થઈ ગયું છે.
- જે મિત્રો આ પરીક્ષા પાસ કરી નથી એ ઝડપ થી અહીંયા આપેલ લિંક પરથી રેજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી દેજો.
આગળ બીજા ને પણ મોકલો...🙏🏻

http://www.gujaratccc.co.in/Gujrat/GUCCCExamLink.html

Friday, October 11, 2019

બાજરો ખાવાથી થતા ફાયદાઓ

બાજરો ખાવાથી શરીરમાં થાય છે આ, જે 90% લોકોને ખબર નથી- એક વાર જરૂર જાણો
 
એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલા લોટની રોટલી ખાતા હતા. જેને લીધે તેઓ સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા, જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે. એવામાં લોકોને જરૂરી માત્રામાં પ્રોટીન અને અન્ય તત્વો નથી મળતા.

જો કે આ દરેક ધાન્યોમાંના એક બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાની રોટલી ખુબ ભાગ્યે જ બનતી હશે. જો કે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાની રોટલી બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે. આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ બાજરો ખાવાનું શરૂ કરી દેશો.

1. વધારે છે એનર્જી:
બાજરાની રોટલી સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદેમંદ પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે, બાજરાની રોટલી ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.

2. ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ:
ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખુબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલી ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે. આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓને જો દૂધ નથી બની રહ્યું તો બાજરાનું સેવન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે.

3. મોટાપાને કરે છે દૂર:
જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.

4. હાડકાની મજબૂતી માટે:
બાજરો કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાને મજબૂતી આપે છે. કેલ્શિયમની ખામીને લીધે ઓસ્ટિયોપોરોસીસ નામનો રોગ થાય છે જે બાજરાના સેવનથી દૂર થાય છે.

5. હૃદયની તંદુરસ્તી માટે:
બાજરો મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. બાજરાનું સેવન હૃદયની બીમારીઓના જોખમને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

6. પાચનક્રિયા માટે મદદરૂપ:
બાજરમાં ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે જે પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. જેને લીધે કબજિયાત, ગેસ, એસીડીટી વેગેરે જેવી બીમારીઓથી છુટકારો મળે છે.

7. ડાયાબીટીસ માટે ફાયદેમંદ:
નિયમિત રૂપે બાજરો ખાવો ડાયાબિટિસના દર્દીઓ માટે ખુબ ફાયદેમંદ છે. બાજરો લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરો એક વરદાન સમાન છે.

8. મગજને રાખે છે શાંત:
બાજરો ખાવાથી અંદરથી શાંતિ મળે છે. બાજરો ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે. બાજરામાં મેન્ગેનિશ્યમ તત્વ મળી આવે છે જે માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે

આ સિવાય અસ્થમા, કેન્સર, દમ, ગઠિયા, આર્થરાઇટિસ, લોહીની ખામીને દૂર કરવા, પ્રોટીન અને અમેનોએસિડના સ્તર વધારવા માટે બાજરાનું સેવન સ્વાસ્થય માટે ખુબ મદદગાર સાબિત થાય છે.

Thursday, October 10, 2019

ડેન્ગ્યૂ ઔષધ' અને 'આહાર

- ( ડેન્ગ્યૂ ) -

ડેન્ગ્યૂમાં લિવરને નુકસાન થાય છે.
લિવર મોટું પણ થઈ શકે છે.

આવા સંજોગોમાં 'આહાર'માં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

આપણે 'ઔષધ' અને 'આહાર' નાે કાર્યક્રમ સમય સાથે સમજી લઈએ :-

5.45 વાગે સવારેઃ પપૈયાનાં એક પાનનો રસ
(પત્થર વડે પાણી ઉમેર્યા વગર આ રસને કાઢવાનો છે)

6.30 વાગેઃ કિવી, ડ્રેગન ફ્રૂટ અથવા લીંબુ શરબત

7.30 વાગેઃ ચા-કોફી લેવાની આદત હોય તો એક કપ ચા કે કોફી

8.30 વાગેઃ ખજૂર-જ્યૂસ

10.00 વાગેઃ  એક ગ્લાસ જેટલાે ગોળવાળો લીંબું શરબત
(એક લીંબું અને બે ચમચી ગોળ, જરાક જ મીઠું),

10.30 વાગેઃ અડધો ગ્લાસ પાણી,

11.00 વાગે : ગળો અને દાડમનાં પાવડરનું મિ્કસ પાણી,

11.30 વાગેઃ પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ,

12.30 વાગેઃ અડધાથી લઈને બે ગ્લાસ સુધી પાણી,

1.00 વાગે બપોરેઃ એકથી બે કપ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે ખાખરાં કે મમરાં,

2.30 વાગેઃ ગોળવાળો લીંબુ શરબત,

4.00 વાગેઃ ચા-કોફી પણ અોછી માત્રામાં,

5.00 વાગેઃ ફરીથી પપૈયાંનાં પાનનો રસ,

6.00 વાગેઃ પાઈનેપલ-એપલનો જ્યુસ,

6.30 વાગેઃ અડધાથી એક ગ્લાસ પાણી,

7.30 વાગેઃ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે જરાક મમરાં કે ચોખાનો શેકેલો પાપડ (સારેવડા) આપવો,

8.30 વાગેઃ એક ગ્લાસ પાણી,

9.00 વાગેઃ એક ગ્લાસ પાણી,

10.00 વાગે રાત્રેઃ ખજૂર-દ્રાક્ષનો જ્યુસ કે પાણી પીને બધું ચાવી જવું.

રીપાેર્ટ નોર્મલ આવે એટલે...
ધીમે ધીમે અગાઉનાં મૂળ આહાર પર આવી જવું.

શરૂઆતમાં-
બે-ત્રણ દિવસ તો દિવસમાં બે વખત એટલે કે સવાર-સાંજ પ્લેટલેટ્સનાં રીપોર્ટ કઢાવવાં જરૂરી છે.

જેનાંથી આપણને ખબર પડે કે-
પ્લેટલેટ્સ કેટલાં ઘટે છે.

શરૂમાં ઘટશે અને પછી ધીરે ધીરે 1,50,000થી ઉપર જશે.
મોટાભાગની લેબોરેટરીમાં ઓટોમેટિક મશીનથી જ રીપોર્ટ નીકળે છે.

ડેન્ગ્યૂમાં લોહીમાં રહેલાં પ્લેટલેટ્સનાં કણાે ઘટી જાય છે.
શરીરમાં રહેલી નાની-મોટી નળીઓમાં કોઈ ને કોઈ કારણોસર  ગમે ત્યારે લોહી નીકળે એટલે પ્લેટલેટ્સનાં કણો એને બંધ કરી દે છે.

લોહીની આવી તૂટેલી નળીઅોને રિપેર કરવાનું કામ પણ પ્લેટલેટ્સનું જ છે !

પરંતુ,
ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે એટલે લોહી જાેઈએ એટલાં પ્રમાણમાં ગંઠાતું નથી.

મિત્રો,
થોડાંક દિવસ અનાજ, રૂટિન ભોજન ન મળે તો દર્દી ઝડપથી સાજો થઈ જાય છે.

આપનાં બાળકનું જીવન અગત્યનું છે
એટલે લાગણીમાં તણાઈને,
એેને આ લિસ્ટ સિવાય ગમે તે વસ્તુ ખવડાવશો નહીં.

હજુ સુધી આધુનિક વિજ્ઞાન પાસે દુનિયાભરમાં ડેન્ગયૂ માટે કોઈ સટીક ઈલાજ શોધાયો નથી.

સંશોધન ચાલું છે...

ઉપરનાં ટાઈમટેબલ અનુસાર ચાલવાથી ખૂબ ઝડપથી દર્દી સાજો થશે.

ફરીથી યાદ કરાવું કે-

કોઈકનાં બાળકનાં જીવન માટે થઈને પણ આ બ્લોગને શક્ય એટલાં વધુ પ્રમાણમાં શેર કરો,

આમાં-
પૂરો વૈજ્ઞાનિક અને અતિ ઝડપી ઈલાજ છે.

પ્રભુ આપનું પણ કલ્યાણ કરશે...

Forwarded as received

Tuesday, October 8, 2019

Very useful info

👇🏻 *Very useful info.. Save it*👇🏻
જમીનના - કદના માપનું કોષ્ટક
1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી   
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર

‬: જીવનમા અતી ઉપયોગી માહીતી

મેડીકલ ફીટનેસ ::
--------------------------
         " કોલેસ્ટ્રોલ "
           --------------------
Cholesterol ---   <  200

HDL  ---  40  ---  60

LDL  ---    <  100

VLDL --     <  30

Triglycerides --   <  150

         Cholesterol
         -------------------
Borderline --200 -- 239

High ----    >  240

V.High --    >  250

            LDL
           --------
Borderline --130 ---159

High ---  160  ---  189

V.High --  > 190

           Triglycerides
           ---------------------
Borderline - 150 -- 199

High --   200  ---  499

V.High --     >   500
--------------------------------
        Platelets Count
       --------------------------
1.50  Lac  ----  4.50 Lac

----------------------------------------
              Blood
             -----------
Vitamin-D --  50   ----  80

Uric Acid --  3.50  ---  7.20

-----------------------------------------
            Kidney
            -----------

Urea  ---   17   ---   43

Calcium --  8.80  --  10.60

Sodium --  136  ---  146

Protein  --   6.40  ---  8.30
  --------------------------------------
           High BP
          ---------------

120/80 --  Normal

130/85 --Normal  (Control)

140/90 --  High

150/95 --  V.High

         Low BP
        --------------
120/80 --  Normal

110/75 --  Normal  (Control)

100/70 --  Low

90//65 --   V.Low

---------------------------------------
              Suger
             -----------
Glucose (સ્ત્રી) --  70  ---  100

(12 hrs Fasting)

Glucose (PP) --  70  --- 140

(2 hrs after eating)

Glucose (R) --  70  ---  140

(After 2 hrs)

--------------------------------------
             Haemoglobin
            ---------------------

Male --  13  ---  17

Female --  11 ---  15

RBC Count  -- 4.50 -- 5.50
                           (million)
--------------------------------------
           Pulse (ધબકારા)
          -----------

72  per minute (standard)

60 --- 80 p.m. (Normal)

40 -- 180  p.m.(abnormal)

---------------------------------------
          Temperature
          ---------------------
98.4 F    (Normal)

99.0 F Above  (Fever)

Must Save

હાર્ટએટેક અને પાણી"

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે
સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !
માહિતી રસપ્રદ છે.

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું
પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------

(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.

(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.

(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.

(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....

(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.

(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪
કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ
માત્રામાં અસર હોય છે.

(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.

(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.

(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને
છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર
દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન
મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક
રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ
જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦
લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને
શેર કરી હવે તમે શું કરશો?

આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.

આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે,⚔🅿⚔🅿👆👆👆
👆
https://m.facebook.com/edupravinsinh/
edupravinsinh.blogspot.in - Home | Facebook

Sunday, September 29, 2019

પરમાર વંશના મહાન ચક્રવર્તી રાજવીરો

🌞 પરમાર વંશના મહાન ચક્રવર્તી રાજવીરો  🌞

        કુળ : અગ્ની કુળ 💥

૧. મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમાર જેમનામાં બત્તીસ ગુણ હતા તેમની સામે તો દેવતાઓ પણ ઝાંખા પડી જતા હતા. અને એ સમયે ખાલી પૃથ્વી પરના માત્ર રાજા વિક્રમાદિત્ય હતા જે સહશરીર સ્વગૅ મા જઇ સકતા હતા. જેમને પોતાની કુળદેવી માઁ હરસિદ્ધિ ભવાની ને  ૧૨ વખત મસ્તક કાપીને અપૅણ કયુઁ હતુ. જે દશાનન રાવણ થી પણ મહાન કહેવાય.

૨. રાજા વિક્રમાદિત્ય ના મોટા ભાઇ રાજા ભરથરી  જે મહાન યોગી થયા .અને નવ નાથ માના એક છે.તમને બાર કે ચૌદ વષૅ એવિ તપસ્યા કરિ કે ઇન્દ્રદેવ ને લાગ્યુ કે રાજા ભરથરી વરદાન સ્વરુપ  ઇન્દ્રાસન માગી લેશે તેથી ઇન્દ્રદેવે રાજા ભરથરી જે ગુફામા તપસ્યા કરતા હતા તે ગુફા પર પ્રહાર કયોૅ જેથી ભરથરી રાજા પોતાના હાથ ધ્વારા પ્રહાર ને રોકી લિધો . અને ભરથરી નાથ ગુરૂ ગોરક્ષનાથ ના વરદાનથી અમર છે.

૩. રાજા વિક્રમાદિત્ય પૌત્ર શાલિનીવાહન પરમાર જે વિશ્ર્વ વિજેતા હતો . વધારે નથી ખબર.

૪. પરમારો જોડેથી છિનવાઈને  ૬ થી ૭ મી સદીમા ઉજૈન પર પઢિયારો નુ રાજ હતુ પરતુ વિદેશી આક્રમણોના કારણે તે કનૌજ ભાગી ગયા. ત્યારે આબુના રાજા ઉપેન્દ્રસિંહ (કૃષ્ણરાજ પરમાર) એ ઉજૈન પર કબજો કરી પોતાની ઉજૈન નગરી ફરિથી પોતાના હસ્તક કરી લિધી. માલવા નિ રાજધાની ઘોષિત કરી દીધી.

૫.  વાક્પતિરાજ  (રાજા મુંજ પરમાર) જે પરમાર વંશના મહાન શાસકો માના એક છે.

૬.  પછી રાજા મુંજ નો ભત્રીજો ચક્રવર્તી સમ્રાટ તરિકે રાજા ભોજદેવ પરમાર થયા જે પરમાર વંશના મહાન શાસક તરિકે ઓળખાય છે. રાજા ભોજ બધીજ કલામા વિખ્યાત હતા. રાજા ભોજ પણ સિંહાસન બત્તીસિ પર વિરાજમાન થયા હતા તેમ કહેવાય છે.

૭.. રાજા જગદેવ પરમાર જે ચક્રવર્તી સમ્રાટ તરિકે ઓળખાતા હતા .તેમને એક વાર માતા કંકાલી દેવી ને મસ્તક અપૅણ કયુઁ હતુ.માતાએ પ્રસન્ન થઇ સજીવન કયાઁ હતા.
આવા ગણા પરમાર વંશના રાજાઓ છે પણ બધાનો ઇતિહાસ ખબર નથી.

૮.. થરપારકરમા પિરપિથોરા દાદા થઇ ગયા જે હિંદવા પિર તરિકે ઓળખાય છે. અને બિજા રામદેવપિર

૯.. રાપર કચ્છમા દાદા વિર વરણેશ્ર્વર દાદાનુ મંદીર છે

૧૦... બાબરિયા રાજપૂત મેહુલસિંહ પરમાર જે પોતાની બહેન દિકરીઓ માટે લડ્યા પોતાનુ મસ્તક કપાઇ ગયુ પણ ધળ લડ્યુ હતુ. તેમનુ પણ મંદિર છે.

૧૧.. મુળીના લખધિરજી પરમાર જે એક તેતરના પ્રાણ માટે યુદ્ધ કરિ નાખ્યુ હતુ.

૧૨.. સાચોસિંહ પરમાર જેમને જીવતા સિંહનું દાન અપ્યુ
હતુ.

આવા ઘણા બધા મહાન પરમાર વંશના રાજવીઓ હતા અને બીજા પણ ધણા હસે પણ ઇતિહાસ ખબર નથી. એટલે આવા ગૌરાવિંત વંશમા જન્મ લઇને હુ ખુદને ભાગ્યશાળી માનુ છુ. 

             પરમાર વંશમા રાજા વિક્રમાદિત્ય ના વચન બધ્ધ થઇને મા઼ઁ હરસિદ્ધિ માતાએ ૯ અવતાર લિધા હતા. તો આવા મહાન વંશને આપડે સૌ ભેગા મળીને માન-સમ્માન વધારીયે .

જય માતાજી 🙏⚔🅿⚔🅿⚔👆સંકલન:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

Saturday, September 28, 2019

બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે.....

બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે.......

⚂ માત્ર અક્ષર સીલેકટ કરી કલીક કરતા એ અક્ષર પરથી તમામ ગુજરાતી નામ બતાવશે.

http://www.rmc.gov.in/rmcwebsite/namelist.aspx

અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે - એકદમ મફતમાં !! જાણો અને શેર કરો

*અદ્ભુત હોસ્પિટલ*
*^^^^^^^^^^^^^^^^^^*
*અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે - એકદમ મફતમાં !! જાણો અને શેર કરો…*
આજના સમયમાં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફતમાં ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરામયા:’ ની ઉક્તિને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદનું આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે.

તો ચાલો આજે વાત કરવી છે આ દવાખાનાની કે જે ૨૪ કલાક કાર્યરત છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ તેમજ ઓછામાં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે. કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગોની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે.

*બાળકોનો વિભાગ:*
આ વિભાગમાં બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર, રસીકરણ, તાણ આંચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*જનરલ વિભાગ :*
આ વિભાગમાં લોહીનું દબાણ, હ્રદયના રોગ, ડાયાબિટીસ, પિત્તાશયના રોગ, વાઈ, ચેપીરોગ જેવા અનેક રોગોને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.

*જનરલ સર્જરી વિભાગ:*
આ વિભાગમાં નાના-મોટા આંતરડાના રોગ, સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા, કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની પથરી, થાઈરોઈડ ગ્રંથિ, સ્તનથી લગતા તમામ રોગોનું નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં આવે છે.

*સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ :*
આ વિભાગમાં સ્ત્રીઓથી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ, પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*હાડકા વિભાગ :*
આ વિભાગમાં કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરનાં ઓપરેશન પણ કરવામાં આવે છે.

*માનસિક રોગ વિભાગ :*
આ વિભાગમાં બધી જાતની મગજથી લગતી બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*નાક, કાન અને ગળાનો વિભાગ :*
આ વિભાગમાં દૂરબીનથી સાઈનસના રોગની તપાસ, કાનની બહેરાશ, કાનમાં પરુ થવું, પડદામાં કાણું થવું, કાકડા વધવા તેમજ ગળાના કોઈ પણ રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

*આંખનો વિભાગ :*
આ વિભાગમાં આંખની પુરેપુરી તપાસ, નિદાન અને ઓપરેશન અત્યારના આધુનિક સાધનો દ્વારા મોતિયો, વ્હેલ અને ત્રાંસી આંખનાં ઓપરેશન કરવામાં આવે છે.

*ચર્મ રોગ વિભાગ :*
આ વિભાગમાં ચામડીથી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

*ડેન્ટલ વિભાગ :*
આ વિભાગમાં દાંતના મુળીયાની સારવાર, દાંત પ્રમાણે ચોકઠું બનાવવું, દાંતમાં કરવામાં આવતી સફાઈ, વાંકાચૂકા દાંતને સીધા કરવા, દાંતના સડાનું નિદાન તેમજ સારવાર.

*શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ :*
આ વિભાગમાં દમ, શ્વાસ, ટી.બી, ન્યુમોનિયા તેમજ શ્વાસનળીની દૂરબીનથી તપાસ, ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આધુનિક સાધનોથી પરિપૂર્ણ આ દવાખાનામાં તાત્કાલિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, હ્રદયના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

ભવિષ્યમાં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, સીટી સ્કેન, એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે. તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય, કુટુંબ કલ્યાણ જેવા કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવે છે. દાખલ થનાર દરેક રોગીને ઓપરેશન, દવાઓ તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

આ દવાખાનું છે- *શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ*
સરનામું :
વિસાત-ગાંધીનગર હાઈવે, તપોવન સર્કલ પાસે, ચાંદખેડા, અમદાવાદ.

*તેમના મોબાઈલ નંબર: ૭૫૭૩૯૪૯૪૦૮*

આગળ ફોરવર્ડ કરજો કોઇકને ઉપયોગી થશે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...