Sunday, September 29, 2019

પરમાર વંશના મહાન ચક્રવર્તી રાજવીરો

🌞 પરમાર વંશના મહાન ચક્રવર્તી રાજવીરો  🌞

        કુળ : અગ્ની કુળ 💥

૧. મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમાર જેમનામાં બત્તીસ ગુણ હતા તેમની સામે તો દેવતાઓ પણ ઝાંખા પડી જતા હતા. અને એ સમયે ખાલી પૃથ્વી પરના માત્ર રાજા વિક્રમાદિત્ય હતા જે સહશરીર સ્વગૅ મા જઇ સકતા હતા. જેમને પોતાની કુળદેવી માઁ હરસિદ્ધિ ભવાની ને  ૧૨ વખત મસ્તક કાપીને અપૅણ કયુઁ હતુ. જે દશાનન રાવણ થી પણ મહાન કહેવાય.

૨. રાજા વિક્રમાદિત્ય ના મોટા ભાઇ રાજા ભરથરી  જે મહાન યોગી થયા .અને નવ નાથ માના એક છે.તમને બાર કે ચૌદ વષૅ એવિ તપસ્યા કરિ કે ઇન્દ્રદેવ ને લાગ્યુ કે રાજા ભરથરી વરદાન સ્વરુપ  ઇન્દ્રાસન માગી લેશે તેથી ઇન્દ્રદેવે રાજા ભરથરી જે ગુફામા તપસ્યા કરતા હતા તે ગુફા પર પ્રહાર કયોૅ જેથી ભરથરી રાજા પોતાના હાથ ધ્વારા પ્રહાર ને રોકી લિધો . અને ભરથરી નાથ ગુરૂ ગોરક્ષનાથ ના વરદાનથી અમર છે.

૩. રાજા વિક્રમાદિત્ય પૌત્ર શાલિનીવાહન પરમાર જે વિશ્ર્વ વિજેતા હતો . વધારે નથી ખબર.

૪. પરમારો જોડેથી છિનવાઈને  ૬ થી ૭ મી સદીમા ઉજૈન પર પઢિયારો નુ રાજ હતુ પરતુ વિદેશી આક્રમણોના કારણે તે કનૌજ ભાગી ગયા. ત્યારે આબુના રાજા ઉપેન્દ્રસિંહ (કૃષ્ણરાજ પરમાર) એ ઉજૈન પર કબજો કરી પોતાની ઉજૈન નગરી ફરિથી પોતાના હસ્તક કરી લિધી. માલવા નિ રાજધાની ઘોષિત કરી દીધી.

૫.  વાક્પતિરાજ  (રાજા મુંજ પરમાર) જે પરમાર વંશના મહાન શાસકો માના એક છે.

૬.  પછી રાજા મુંજ નો ભત્રીજો ચક્રવર્તી સમ્રાટ તરિકે રાજા ભોજદેવ પરમાર થયા જે પરમાર વંશના મહાન શાસક તરિકે ઓળખાય છે. રાજા ભોજ બધીજ કલામા વિખ્યાત હતા. રાજા ભોજ પણ સિંહાસન બત્તીસિ પર વિરાજમાન થયા હતા તેમ કહેવાય છે.

૭.. રાજા જગદેવ પરમાર જે ચક્રવર્તી સમ્રાટ તરિકે ઓળખાતા હતા .તેમને એક વાર માતા કંકાલી દેવી ને મસ્તક અપૅણ કયુઁ હતુ.માતાએ પ્રસન્ન થઇ સજીવન કયાઁ હતા.
આવા ગણા પરમાર વંશના રાજાઓ છે પણ બધાનો ઇતિહાસ ખબર નથી.

૮.. થરપારકરમા પિરપિથોરા દાદા થઇ ગયા જે હિંદવા પિર તરિકે ઓળખાય છે. અને બિજા રામદેવપિર

૯.. રાપર કચ્છમા દાદા વિર વરણેશ્ર્વર દાદાનુ મંદીર છે

૧૦... બાબરિયા રાજપૂત મેહુલસિંહ પરમાર જે પોતાની બહેન દિકરીઓ માટે લડ્યા પોતાનુ મસ્તક કપાઇ ગયુ પણ ધળ લડ્યુ હતુ. તેમનુ પણ મંદિર છે.

૧૧.. મુળીના લખધિરજી પરમાર જે એક તેતરના પ્રાણ માટે યુદ્ધ કરિ નાખ્યુ હતુ.

૧૨.. સાચોસિંહ પરમાર જેમને જીવતા સિંહનું દાન અપ્યુ
હતુ.

આવા ઘણા બધા મહાન પરમાર વંશના રાજવીઓ હતા અને બીજા પણ ધણા હસે પણ ઇતિહાસ ખબર નથી. એટલે આવા ગૌરાવિંત વંશમા જન્મ લઇને હુ ખુદને ભાગ્યશાળી માનુ છુ. 

             પરમાર વંશમા રાજા વિક્રમાદિત્ય ના વચન બધ્ધ થઇને મા઼ઁ હરસિદ્ધિ માતાએ ૯ અવતાર લિધા હતા. તો આવા મહાન વંશને આપડે સૌ ભેગા મળીને માન-સમ્માન વધારીયે .

જય માતાજી 🙏⚔🅿⚔🅿⚔👆સંકલન:Pravinsinh Parmar~jnd.👍visit my blog⬇️⬇️⚔️🅿️🅿️⚔️
http://edupravinsinh.blogspot.com/?m=0

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...