Saturday, April 29, 2023

*NCERT દ્વારા ભરતીની જાહેરાત 2023.*

*NCERT દ્વારા ભરતીની જાહેરાત 2023.*

🔹કુલ જગ્યાઓ- 347
➖પોસ્ટ નામ - વિવિધ
👨🏻‍🎓લાયકાત- જાહેરાત વાંચો
💰પગાર- પોસ્ટ મુજબ
🗓️છેલ્લી તારીખ- 19/05/2023

⬇️ અરજી & સંપૂર્ણ માહિતી જાણો.
https://ncert.nic.in/

=======================

Wednesday, April 26, 2023

ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી .

*🇮🇳🪖👉ઈન્ડિયન નેવીમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી 👈🇮🇳🪖*  

*🔹પોસ્ટ :* અલગ અલગ
*🔹કુલ જગ્યા :* 242
*🔹પગારધોરણ :* રૂપિયા 56,100 + અન્ય સરકારી ભથ્થાઓ
*🔹છેલ્લી તારીખ :* 14 મે 2023

━━━━━━━━━━━━━━━━
*👏🏻તમારા તમામ મિત્રોને અત્યારેજ પોસ્ટ શેર કરો*

પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી, છેલ્લી તારીખ : 14 મે 2023
પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી, છેલ્લી તારીખ : 14 મે 2023

પરીક્ષા વગર ઇન્ડિયન નેવીમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન નેવીમાં 242 જગ્યા પર સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

અરજી કરવાની છેલ્લી તારીખ 14 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ www.joinindiannavy.gov.in
ઇન્ડિયન નેવીમાં ભરતી મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન નેવી દ્વારા ઘ્વારા 23 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 એપ્રિલ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 મે 2023 છે.

ઇન્ડિયન નેવીમાં ભરતી પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય નૌકાદળ દ્વારા જનરલ સર્વિસ, એર ટ્રાફિક કંટ્રોલર, નવલ એર ઓપરેશન્સ ઓફિસર, પાયલોટ, લોજિસ્ટિક, નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર, એજ્યુકેશન, એન્જીનીયરિંગ બ્રાન્ચ તથા ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે અરજી મંગાવવામાં આવી છે.

ઇન્ડિયન નેવીમાં ભરતી કુલ ખાલી જગ્યા
ભારતીય નૌકાદળની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ પગારધોરણ
જનરલ સર્વિસ બ્રાન્ચ 50
એર ટ્રાફિક કંટ્રોલર 10
નવલ એર ઓપરેશન્સ ઓફિસર 20
પાયલોટ 25
લોજિસ્ટિક 30
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર 15
એજ્યુકેશન 12
એન્જીનીયરિંગ બ્રાન્ચ 20
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ 60
કુલ ખાલી જગ્યા 242
ઇન્ડિયન નેવીમાં ભરતી પગારધોરણ
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં શકો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે ઈન્ડિયન નેવીની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ તમને પગારની સાથે ઘણાબધા ભઠ્ઠાઓનો પણ લાભ મળશે.

પોસ્ટનું નામ ખાલી જગ્યા
જનરલ સર્વિસ બ્રાન્ચ રૂપિયા 56,100
એર ટ્રાફિક કંટ્રોલર રૂપિયા 56,100
નવલ એર ઓપરેશન્સ ઓફિસર રૂપિયા 56,100
પાયલોટ રૂપિયા 56,100
લોજિસ્ટિક રૂપિયા 56,100
નવલ અર્મામેન્ટ ઇન્સ્પેક્ટરેટ કેડર રૂપિયા 56,100
એજ્યુકેશન રૂપિયા 56,100
એન્જીનીયરિંગ બ્રાન્ચ રૂપિયા 56,100
ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ રૂપિયા 56,100
ઇન્ડિયન નેવીમાં ભરતી લાયકાત
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.

ઇન્ડિયન નેવીમાં ભરતી પસંદગી પ્રક્રિયા
ભારતીય નૌકાદળ ની ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોને તેમની ડિગ્રીના ગુણના આધારે મેરીટ બનાવવામાં આવશે. મેરીટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો પસંદગી સંબંધિત તમામ માહિતી માટે એક વખત જાહેરાત અવશ્ય ચકાશી લેવી.

ઇન્ડિયન નેવીમાં ભરતી અરજી કઈ રીતે કરવાની રહેશે?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ : @ www.joinindiannavy.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરો લો અંતે ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

Important Link

https://www.joinindiannavy.gov.in/en/account/account/state

https://www.joinindiannavy.gov.in/en

Monday, April 24, 2023

श्री महाराणा प्रतापसिंह जी

नाम - कुँवर प्रताप जी (श्री महाराणा प्रताप सिंह जी)
जन्म - 9 मई, 1540 ई.
जन्म भूमि - कुम्भलगढ़, राजस्थान
पुण्य तिथि - 29 जनवरी, 1597 ई.
पिता - श्री महाराणा उदयसिंह जी
माता - राणी जीवत कँवर जी
राज्य - मेवाड़
शासन काल - 1568–1597ई.
शासन अवधि - 29 वर्ष
वंश - सुर्यवंश
राजवंश - सिसोदिया
राजघराना - राजपूताना
धार्मिक मान्यता - हिंदू धर्म
युद्ध - हल्दीघाटी का युद्ध
राजधानी - उदयपुर
पूर्वाधिकारी - महाराणा उदयसिंह
उत्तराधिकारी - राणा अमर सिंह

अन्य जानकारी -
महाराणा प्रताप सिंह जी के पास एक सबसे प्रिय घोड़ा था,
जिसका नाम 'चेतक'🐎 था।

महाराणा प्रताप सिंह जी के पास रामप्रसाद नाम का हाथी भी था वो हाथी इतना समझदार व ताकतवर था की उसने हल्दीघाटी के युद्ध में अकेले ही अकबर के कई  हाथियों को मार गिराया था।

राजपूत शिरोमणि महाराणा प्रतापसिंह उदयपुर,
मेवाड़ में सिसोदिया राजवंश के राजा थे।

वह तिथि धन्य है, जब मेवाड़ की शौर्य-भूमि पर मेवाड़-मुकुटमणि
राणा प्रताप का जन्म हुआ।

महाराणा का नाम
इतिहास में वीरता और दृढ़ प्रण के लिये अमर है।

महाराणा प्रताप की जयंती विक्रमी सम्वत् कॅलण्डर
के अनुसार प्रतिवर्ष ज्येष्ठ, शुक्ल पक्ष तृतीया को मनाई जाती
है।

महाराणा प्रताप के बारे में कुछ रोचक जानकारी:-

1... महाराणा प्रताप एक ही झटके में घोड़े समेत🏇 दुश्मन सैनिक को काट डालते थे।

2.... जब इब्राहिम लिंकन💂🏻 भारत दौरे पर आ रहे थे तब उन्होने
अपनी माँ से पूछा कि हिंदुस्तान से आपके लिए क्या लेकर
आए| तब माँ का जवाब मिला- ”उस महान देश की वीर भूमि
हल्दी घाटी से एक मुट्ठी धूल लेकर आना जहाँ का राजा अपनी प्रजा के प्रति इतना वफ़ादार था कि उसने आधे हिंदुस्तान के बदले अपनी मातृभूमि को चुना ” लेकिन बदकिस्मती से उनका वो दौरा रद्द हो गया था | “बुक ऑफ़
प्रेसिडेंट यु एस ए ‘किताब में आप यह बात पढ़ सकते हैं |

3.... महाराणा प्रताप के भाले का वजन 80 किलोग्राम था और कवच का वजन भी 80 किलोग्राम ही था|

कवच, भाला, ढाल, और हाथ में तलवार का वजन मिलाएं तो कुल वजन 207 किलो था।

4.... आज भी महाराणा प्रताप की तलवार कवच आदि सामान
उदयपुर राज घराने के संग्रहालय में सुरक्षित हैं |

5.... अकबर ने कहा था कि अगर राणा प्रताप मेरे सामने झुकते है तो आधा हिंदुस्तान के वारिस वो होंगे पर बादशाहत अकबर की ही रहेगी|
लेकिन महाराणा प्रताप ने किसी की भी अधीनता स्वीकार करने से मना कर दिया |

6.... हल्दी घाटी की लड़ाई में मेवाड़ से 20000 सैनिक थे और
अकबर की ओर से 85,000 सैनिक युद्ध में सम्मिलित हुए |

7.... महाराणा प्रताप के घोड़े चेतक 🐎का मंदिर भी बना हुआ है जो आज भी हल्दी घाटी में सुरक्षित है |

8.... महाराणा प्रताप ने जब महलों का त्याग किया तब उनके साथ लुहार जाति के हजारो लोगों ने भी घर छोड़ा और दिन रात राणा कि फौज के लिए तलवारें बनाईं| 
इसी
समाज को आज गुजरात मध्यप्रदेश और राजस्थान में गाढ़िया लोहार कहा जाता है|
मैं नमन करता हूँ ऐसे लोगो को |

9.... हल्दी घाटी के युद्ध के 300 साल बाद भी वहाँ जमीनों में तलवारें पाई गई।
आखिरी बार तलवारों का जखीरा 1985 में हल्दी घाटी में मिला था |

10..... महाराणा प्रताप को शस्त्रास्त्र की शिक्षा "श्री जैमल मेड़तिया जी" ने दी थी जो 8000 राजपूत वीरों को लेकर 60,000 मुगलो से लड़े थे। उस युद्ध में 48000 मारे गए थे
जिनमे 8000 राजपूत और 40000 मुग़ल थे |

11.... महाराणा के देहांत पर अकबर भी रो पड़ा था |

12.... मेवाड़ के आदिवासी भील समाज ने हल्दी घाटी में
अकबर की फौज को अपने तीरो से रौंद डाला था वो महाराणा प्रताप को अपना बेटा मानते थे और राणा बिना भेदभाव के उन के साथ रहते थे|
आज भी मेवाड़ के राजचिन्ह पर एक तरफ राजपूत हैं तो दूसरी तरफ भील |

13..... महाराणा प्रताप का घोड़ा चेतक🐎 महाराणा को 26 फीट का दरिया पार करने के बाद वीर गति को प्राप्त हुआ | उसकी एक टांग टूटने के बाद भी वह दरिया पार कर गया। जहाँ वो घायल हुआ वहां आज खोड़ी इमली नाम का पेड़ है जहाँ पर चेतक की मृत्यु हुई वहाँ चेतक मंदिर है |

14..... राणा का घोड़ा चेतक भी बहुत ताकतवर था उसके
मुँह के आगे दुश्मन के हाथियों को भ्रमित करने के लिए हाथी
की सूंड लगाई जाती थी । यह हेतक और चेतक नाम के दो घोड़े थे|

15..... मरने से पहले महाराणा प्रताप ने अपना खोया
हुआ 85 % मेवाड फिर से जीत लिया था । सोने चांदी और
महलो को छोड़कर वो 20 साल मेवाड़ के जंगलो में घूमे |

16.... महाराणा प्रताप का वजन 110 किलो और लम्बाई 7’5” थी, दो म्यान वाली तलवार और 80 किलो का भाला रखते थे हाथ में।

भारतीय होने पे गर्व करो।
इसे पढ़कर सीना अवश्य चौड़ा हुआ होगा।

बुलंद_ऐ_राजपुताना #क्षत्रिय__धर्मेः__युगेः__युगे 
संकलन -प्रविणसि'ह परमार 

Wednesday, April 19, 2023

ધોરણ 10/12 પછી શું ?

ધોરણ 10/12 પછી શું ?

ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્‍ય રસ્‍તાઓની વાત કરીએ તો :

(૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ
(૨) ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ તેમજ અન્‍ય ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ
(૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ
(૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ
(૫) ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ
(૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્‍યાસ
(૭) કેટલાક પ્રોફેશ્‍નલ કોર્સમાં અભ્‍યાસ અથવા
(૮) આગળ અભ્‍યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું

કારકિર્દી માર્ગદર્શન મા સૌ પ્રથમ આપણે ધોરણ 10 પછી થતા કોર્સની વાત કરીશુ. ધોરણ 10 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11 મા એડમીશન લેતા હોય છે. ધોરન 10 પછી કરી શકાય તેવા કોર્સ નીચે મુજબ છે.

એંજીનીયરીંગ ડીપ્લોમા
ડીગ્રી એંજીનીયરીંગ
ફાઇન આર્ટ ડીપ્લોમા
આર્ટ ટીચર ડીપ્લોમા
આઇ.ટી.આઇ.
રેલવે ટીકીટ કલેકટર કોર્સ
બેંક ક્લેરીકલ એકઝામ
ડીપ્લોમા ઇન ડાંસ/મ્યુઝીક
સર્ટીફાઇડ બીલ્ડીંગ સુપરવાઇઝર
ડીપ્લોમા ઇન ફાર્મ
ડીપ્લોમા ઇન ફાર્મ મેનેજમેન્ટ
વીવીધ ડીપ્લોમા કોર્સ
ડેટા એન્ટ્રી ઓપરેટર
ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.

સામાન્‍ય પ્રવાહમાં અભ્‍યાસ :
(૧) આર્ટસના વિષયો રાખીને અથવા
(૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્‍ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્‍કૂલ લે છે અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્‍કૂલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે
ધોરણ ૧૨ કોમર્સ :

૧૨ આર્ટસ અને ૧૨ સાયન્‍સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્‍યા કરતાં બમણી સંખ્‍યા ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટની હોય છે. આ વર્ષ લગભગ અઢી લાખ જેટલા સ્‍ટુડન્‍ટ ધોરણ ૧૧ કોમર્સમાં એડમિશન લેશે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ MBA અને http://M.Sc. (TT) http://M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્‍યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.

ધોરણ ૧૨ આર્ટસ :

આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્‍ય ધરાવતા અનેક અભ્‍યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્‍ત્ર, સાયકોલોજી, સમાજશાસ્‍ત્ર, ગુજરાતી, હિસ્‍ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્‍યાસ કરી શકાય છે. Career Guidance Gujarat, કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્‍ટુડન્‍ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્‍યાસક્રમ શરૂ થયેલ છે.

ધોરણ ૧૨ સાયન્‍સ :

દસમાં ધોરણમાં ૭૦% કે તેથી વધારે માર્કસ આવ્‍યા હોય તો ઘણાને ૧૧ સાયન્‍સમાં એડમિશન લેવાની ઇચ્‍છા થાય છે. દસમાં ધોરણમાં પચાસ ટકા માર્કસ હોય તો પણ ૧૧ સાયન્‍સમાં એડમિશન મળી શકે છે. ધોરણ ૧૦ પછી સાયન્‍સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્‍યા દર વર્ષે ઘટતી જાય છે. ધોરણ ૧૨ સાયન્‍સમાં સારા માકર્સ આવશે કે નહીં તેની ચિંતા ઘણાનાં મનમાં હોય છે.

સાયન્‍સ પ્રવાહમાં ત્રણ વિકલ્‍પો છે.
Group A: Physics, Chemistry – Maths. (Biology વિષય નથી)
Group B: Physics, Chemistry – Biology – (Maths વિષય નથી)
Group C: Physics, Chemistry – Maths. (ગ્રુપ AB કહેવાય છે.)
Career Guidance Gujarat: આમ, જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખે છે તેઓ Group “B” ના વિષયો પસંદ કરી શકે અને જેઓ ફક્ત એન્‍જિનિયરિંગ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખતા હોય તેઓ Group “A” ના વિષયો પસંદ કરી શકે છે. A/B ગૃપ રાખવાથી મહેનત વધુ કરવી પડે પણ એડમિશનના ચાન્‍સ વધુ અને દરેક શાખામાં પ્રવેશની શક્યતા રહે છે.

ધોરણ 12 સાયન્સ PCM પછી ના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે:
બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech)
બેચલર ઓફ આર્કિટેક્ચર (B.Arch)
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
બેચલર ઓફ સાયન્સ (B.Sc)
એન.ડી.એ
મર્ચન્ટ નેવી (B.Sc. નોટિકલ સાયન્સ)
પાયલોટ (ભારતીય ફ્લાઈંગ સ્કૂલો 2-3 વર્ષનો CPL અભ્યાસક્રમ ચલાવે છે)
રેલવે એપ્રેન્ટિસ પરીક્ષા (પસંદગી પામ્યા બાદ 4 વર્ષની તાલીમ)
જો તમે પણ ધોરણ 12 મા (PCM ) પછી એન્જિનિયરિંગ કરવાનો ઇરાદો ધરાવો છો, Career Guidance Gujarat તો તમારે અત્યારથી જ JEE મેઇનની તૈયારીઓ શરૂ કરી દો.

12 કોમર્સ પછી શું કરવું ?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 કોમર્સ પછી, તમે ફાયનાન્સ, મેનેજમેન્ટ, લો વગેરેને લગતા ઘણા અભ્યાસક્રમો કરી શકાય છો. મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સ પછી B.Com કરવાનુ પસંદ કરે છે . Career Guidance Gujarat 2023 pdf કેટલાક વિદ્યાર્થીઓ 12 મા કોમર્સ પછી B.Com કરે છે કારણ કે તેઓ અન્ય અભ્યાસક્રમો વિશે જાણતા નથી. B.Com એક સારો કોર્સ છે પરંતુ આ સિવાય ધોરણ 12 કોમર્સ પ્છી બીજા પણ ઘણા કોર્ષ છે. ચાલો જાણીએ આ અભ્યાસક્રમો વિશે.

12મા કોમર્સ પછીના મુખ્ય અભ્યાસક્રમો નીચે મુજબ છે.

બેચલર ઓફ કોમર્સ
બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
બી.કોમ (ઓનર્સ)
બિઝનેસ સ્ટડીઝમાં સ્નાતક (BBS)
બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMS)
બેચલર ઑફ કોમર્સ અને બેચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (B.Com LLB)
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
કંપની સેક્રેટરી (CS)
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર (CFP)
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ (CMA)
12 આર્ટસ પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 આર્ટસ પછી પણ ઘણા સારા અભ્યાસક્ર્મો ઉપલબ્ધ છે.  જે નીચે મુજબ છે.

બેચલર ઓફ આર્ટસ (BA)
બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW)
બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA)
બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લેજિસ્લેટિવ લો (BA LLB)
બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (BJMC)
બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ (BHM)
બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
12 પછી ડિપ્લોમા કોર્સ

કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 પછી, જો તમે ઝડપથી નોકરી મેળવવા માંગતા હોય, Career Guidance Gujarat તો તમે ડિપ્લોમા કોર્સ પસંદ કરી શકો છો . આ જોબ ઓરિએન્ટેડ કોર્સ 1 થી 3 વર્ષના હોય છે.

12 સાયન્સ પછી ડિપ્લોમા કોર્સ

ડિપ્લોમા ઇન નર્સિંગ
ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા
ફિઝિયોથેરાપીમાં ડિપ્લોમા
મેડિકલ લેબ ટેકનોલોજીમાં ડિપ્લોમા
રેડિયોલોજીકલ ટેકનોલોજીમાં ડિપ્લોમા
ડિપ્લોમા ઇન કેમિકલ એન્જિનિયરિંગ
પોષણ અને આહારશાસ્ત્રમાં ડિપ્લોમા
કારકિર્દી માર્ગદર્શન અંક 2022 અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
ધોરણ 10 અને 12 પછી કરી શકાય તેવા અગત્યના કોર્સ ની માહિતી ઉપર આપેલી છે. જેમાથી તમારી અનુકુળ મુજબ અને વિદ્યાર્થીના રસ-રૂચી મુજબ કોર્સ પસંદ કરવો જોઇએ. આ ઉપરાંત ગુજરાત માહિતી ખાતા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે આગળ કયા કોર્સ કરી શકાય તેના માર્ગદર્શન માટે કારકિર્દી માર્ગદર્શન અંક બહાર પાડવામા આવે છે. જે અંક 2022 ની PDF નીચે મુકેલી છે

https://drive.google.com/file/d/132jPd-YsqVSYmrTRBE7klJw6mcZGrwMZ/view?usp=drivesdk

Tuesday, April 18, 2023

માનવ કલ્યાણ યોજના ગુજરાત વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઓનલાઈન ફોર્મ શરૂ

*🌀👌માનવ કલ્યાણ  યોજના ગુજરાત વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઓનલાઈન ફોર્મ શરૂ*

*ધંધા માટે ફ્રી સાધન સહાય*

*યોજનાના લાભાર્થી👇*

▪️કડીયાકામ https://bit.ly/43LkP7E
▪️સેન્‍ટીંગ કામ https://bit.ly/43LkP7E
▪️વાહન સર્વિસીંગ અને રીપેરીંગ  https://bit.ly/43LkP7E
▪️મોચીકામ https://bit.ly/43LkP7E
▪️દરજીકામ https://bit.ly/43LkP7E
▪️કુંભારીકામ https://bit.ly/43LkP7E
▪️વિવિધ પ્રકારની ફેરી https://bit.ly/43LkP7E
▪️પ્લમ્બર https://bit.ly/43LkP7E
▪️બ્યુટી પાર્લર https://bit.ly/43LkP7E
▪️ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ https://bit.ly/43LkP7E
▪️ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ https://bit.ly/43LkP7E
▪️સુથારીકામ https://bit.ly/43LkP7E
▪️ધોબીકામ https://bit.ly/43LkP7E
▪️સાવરણી સુપડા બનાવનાર https://bit.ly/43LkP7E
▪️દુધ-દહી વેચનાર https://bit.ly/43LkP7E
▪️માછલી વેચનાર https://bit.ly/43LkP7E
▪️પાપડ બનાવટ https://bit.ly/43LkP7E
▪️અથાણા બનાવટ https://bit.ly/43LkP7E
▪️ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ https://bit.ly/43LkP7E
▪️પંચર કીટ https://bit.ly/43LkP7E
▪️ફ્લોર મીલ https://bit.ly/43LkP7E
▪️મસાલા મીલ https://bit.ly/43LkP7E
▪️મોબાઇલ રીપેરીંગ https://bit.ly/43LkP7E
▪️હેર કટીંગ (વાળંદ કામ) https://bit.ly/43LkP7E

*યોજનાનો લાભ લેવા માટે નીચેની લિંક ઓપન કરો👇*
: https://bit.ly/43LkP7E

*👌🏻લાભ લેવા માગતા લોકોને મોકલો*
સંકલન:- પ્રવિણસિંહ પરમાર

તલાટી મંત્રી પરીક્ષા અપડેટ

*🔥તલાટી મંત્રી પરીક્ષા અપડેટ🔥*

*7 મેના રોજ લવાશે તલાટીની પરીક્ષા..*

*7 મેના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને લઈને હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ઉમેદવારોને 50-60 કિમીના વિસ્તારમાં જ કેન્દ્ર ફાળવવામાં આવશે.*

*20 એપ્રિલે કન્ફર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.*

*પરીક્ષા શરૂ થવા સમયે પ્રશ્નપત્ર અપાશે.*

*1 કલાકમાં સોલ્વ થઈ શકે તેવું પેપર હશેઃ હસમુખ પટેલ*

*6 લાખથી વધુ ઉમેદવારોએ આપ્યું છે કન્ફર્મેનશઃ હસમુખ પટેલ*



*ઉમેદવારે કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું?*

- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ની વેબસાઈટ પર જાઓ

- ત્યાર બાદ Select Jobમાંથી જાહેરાત પસંદ કરો.

- ત્યારબાદ તમારી અરજીનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખો.

- પછી કન્ફર્મેશન ફોર્મ કરવા માટે I agree and submit બટન પર ક્લિક કરો.

- આટલું કરો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક કન્ફર્મેશન થઈ જશે.

Thursday, April 13, 2023

TET-2 કોલલેટર જાહેર

*🔥TET-2 કોલલેટર જાહેર🔥*

📚 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET-2 પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરો. 📥

*હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે આ લિંક સાચવી રાખો:↩️*

👉🏾

Examination Date:

TET-1: 16 April 2023

TET-2: 23 April 2023

Call Letter Download Date:

TET-1 :: from 06-4-2023

TET-2 :: from 13-4-2023

Official website: https://www.sebexam.org

Gujarat TET Call Letter 2023 Download
As per the latest reports, OJAS GTET Paper – 1 & Paper – 2 Hall Ticket 2022 will be issued very soon at the sebexam.org website. The official department of Gujarat SEB made a portal which is dedicated to Call letters, this link is as follows https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=. The Candidates will have to select the job, confirmation no. and date of birth to download the Gujarat TET 2023 Hall Ticket/call Letter.

Gujarat TET Exam Time
TET 1 Exam

Exam Name: TET 1 (Standard 1 to 5)

Date of Exam: 16-4-2023 (Sunday)

Exam Timing: 03:00 to 4:30 hrs

TET 2 Exam

Exam Name: TET 2 (Class 6 to 8)

Date of Exam: 23-4-2023 (Sunday)

Exam Timing: 03:00 to 5:00 hrs

TET Call Letter 2023 Download Step
First of all open ojas website to download TET call letter 2023.
Then click on the Print Call Letter option.
Select TET 2 in it.
You can download the call letter by entering your form filling confirmation number and date of birth.
Take a print of this TET call letter.

તલાટી મંત્રી પરીક્ષા સિલેબસ

તલાટીની પરીક્ષામાં કન્ફર્મેશન આપવાની સિસ્ટમનો પ્રારંભ આજથી થશે અને સાત દિવસ સુધી આ દોર ચાલશે. સાત દિવસની અંદર સંમતિ આપનાર ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ૩.૯૧,૭૩૬ એટલે કે ૪૧% ઉમેદવાર પરીક્ષા આપી શકેલ છે

તલાટીમાં વ્યવસ્થા જુનિયર પરીક્ષા માફક જ ગોઠવાશે. પંચાયત સેવા પસંદગી બોર્ડના શ્રી ચેરમેન હસમુખ પટેલે આપ્યો નિર્દેશ. તલાટીની પરીક્ષા ૭ મે ના રોજ યોજાશે

https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

Wednesday, April 12, 2023

તલાટી પરીક્ષા નવી તારીખ અને સુધારો

JOB

વય મર્યાદા - 18 થી 40 વર્ષ –

અરજી કરવાની રીત - ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ - 26-04-2023

અરજી કરવા અહિંયા ક્લિક કરો - https://ahmedabadcity

.gov.in/

અધિકૃત જાહેરાત- https://ahmedabadcity.gov.in/

કંપનીની વેબસાઈટ - https://ahmedabadcity.gov.in/

અભ્યાસ - સ્નાતક

અરજી ફી - NILL

પાલક માતા પિતા યોજના

Palak Mata Pita Sahay Yojana માટે ઓનલાઇન ફોર્મ esamajkalyan.gujarat.gov.in પરથી ભરો.

પાલક માતા પિતા યોજના નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.

ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પાલક માતા પિતા યોજના યોજના 2016માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ગુજરાતના તમામ અનાથ બાળકો, 18 વર્ષ સુધીના, લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

પાલક માતા પિતા યોજના, અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતાપિતા અથવા નજીકના સંબંધીઓને 3,000 રૂપિયાની માસિક સહાયની રકમ આપવામાં આવે છે.

Palak Mata Pita Yojana, પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તરણમાં 27,000 રૂપિયા અને શહેરી વિસ્તરણમાં 36,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ.

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAIL) માં 244 જગ્યાઓ પર ભરતી..

સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAIL) માં 244 જગ્યાઓ પર ભરતી..*

➟ પોસ્ટ : વિવિધ
➟ પગાર : Rs. 25,070/- થી શરૂ..
➟ છેલ્લી તારીખ : 15/04/2023

Sunday, April 2, 2023

IPL 2023 live

*🏏  IPL 2023*

*આજથી શરૂ થતી IPL 2023.

➖ *Mobile માં IPL ફ્રી કેવી રીતે જોવી ?*
*🏏  IPl 2023 માટે આ લિંક સાચવી ને રાખવી* ⤵️
🔗 https://play.google.com/store/apps/details?id=com.jio.media.ondemand
તમામ ક્રિકેટ રસિયા મિત્રોને શેર કરો👍

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...