Wednesday, April 29, 2020

પરમાર ઉત્પતિ ઈતિહાસ

🚩 પરમાર ઉત્પતિ ઈતિહાસ 🚩

[ ત્રેતાયુગ વૈશાખ સુદ પાંચમ તીથી ]

આજ વૈશાખ સુદ પાંચમ પરમાર વંશ ઉત્પતિ દિવસની તીથી નિમિત્તે મારા તમામ પરમાર વંશ અને તેમની તમામ પેટા શાખા ના ભાઈઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ

પ્રથમ મેરધડ,નિર્મલ વહે નદીયાણા,
વાડી કુલ વનવાસ,વડોજાડ કુલ વખાણા.

મળે ત્રેત્રીસ કરોડ,એક અનલકુંડ ઉપાયો,
ઉનડ કુંડમાહી ઉત્પતિ,રીખ વર્મા ઉપાવે.

ચાર ક્ષત્રિય ને દિન મે,

અગ્યીયારસ બુધવાર પઢિયાર,
સાતમ ને સોમવાર સોલંકી,
શુક્રવાર ચૌહાણ વસ્ત ગોત્ર કે,
ત્રેતાયુગ કી વરસ અધલાખ વલતા,વડો માસ વૈશાખ સુદ પંચમી સવાઈ.

ચદલ મેમ રખેસરા દિપક પ્રગટયો,
આબુ પરમાર ઉપજયો,
ધોમ મનમે રિસ ધારે,
મેલ ઉતાર એમરો,પુત્લો વણાયો,
વચાડે યજુર્વેદ સાયલ રીખ નામ સુણાયો,
ઉપાડ ખગ ઉઠ હમાસર આપ.

પરમાર વંશ ઉત્પતિ તીથી વૈશાખ અજવાણી પાંચમ ગુરુવાર ના સૂર્યવંશી રજપૂત ક્ષત્રિય ના આબુ ગઢ માં અગ્નિ કુંડ માં થી શુદ્ધિ કરણ સાથે નામ પરમાર પાડ્યું, એટલે પરમાર નામ થી શાખ પડી અગ્નિ ની શુદ્ધિ કરણ થી અગ્નિ વંશ ની ઉપમા મળી.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴
મુળ પુરૂષ ÷ પરમાર
વંશ ÷ સૂર્યવંશ
ગોત્ર ÷ વસિષ્ઠ
કુરુક્ષેત્ર ÷ આબુ પર્વત
તીથી ÷ પાંચમ
મહિનો ÷ વૈશાખ
વાર ÷ ગુરુવાર
પાઘડી ÷ પચંરગી
ઝંડો ÷ ત્રીબધી
જાજમ ÷ સુવા પંખી
નદી ÷ સફરા
ધોડો ÷ કવલીયો
શાખા ÷ માધવી
ઢાલ ÷ હરીપંખ
તલવાર ÷ રણતર
વૂક્ષ ÷ આબો
ગાય ÷ કવલી ગાય
ગણપતિ ÷ એકદંતિ
ભેરવ ÷ ગોરા ભેરવ
ગુરુ ÷ ગોરખનાથ
નિશાન ÷ કેસરીસિંહ
શસ્ત્ર ÷ ભાલો
વેદ ÷ યજુર્વેદ
બ્રામણ ÷ રાજગોર
બેસણુ ÷ ઉજ્જૈન
પ્રવર ÷ પાંચ
મહાદાનેશ્ર્વરી ÷ રાજા ભોજ
ભુદાનેશ્વરી ÷ રાજા રામ
સુવર્ણ દાનેશ્વરી ÷ સોઢાજી
કુંડ ÷ અનલકુંડ
વીરવત ÷ રાજા વિક્રમ
પરદુખ ભંજન ÷ રાજા વીર વિક્રમાદિત્ય
આધ ÷ પુસ્તરાજ
પ્રાણદાતા ÷ ઈન્દ્ર
નગરી ÷ ચંદ્રાવતી
ઈષ્ટદેવી ÷ ધારદેવી 
કુળદેવી ÷ હરસિધ્ધિ

🌴🌴🌴🌴🌴🌴🌴🌴

⚔ પરમાર વંશ પેટા શાખાઓ ⚔
પરમાર રજપૂત ક્ષત્રિય વંશ મા આવતી પેટા શાખાઓ ટુક મા  વર્ણન 

🌴 સોઢા પરમાર 🌴
સોઢા શાખ ના પરમાર મુખ્ય નગરો અમરકોટ. રતોકોટ ટાઢ . પીલુ  પારકર અમુક સોઢા પરિવાર  મૂળી સૌરાષ્ટ્ર વસાવ્યુ. જામનગર, કરછ વાગડ ખડિર  અને  વસવાટ  છે. 
  સંવત ૨૦૨૮ માધસુદ ૧૪ સન ૧૯૭૧ માસ ડિસેમ્બર ના બંગલા યુધ્ધ મા અમરકોટ તથા પારકર. રતોકોટ ના ધણા સોઢા પાકિસ્તાન છોડી હિજરત કરી રાજસ્થાન તથા કરછ ગુજરાત મા પણ વસેલા છે. બાકી જે સંજોગ કારણ રહી ગયા તે. પાકિસ્તાન મા અમરકોટ. ઢાટ  મા વસેલા છે મોટુ ઠિકાણુ રાણા જાગીર અમરકોટ તથા મીઠી છે. 

🌴 સાંખલા પરમાર 🌴
સાંખલા શાખ ના પરમાર  ઝાંગરુગઢ, રુણગઢ મા છે.
રણુજા સાંખલા ને ઝાંગલુ સાંખલા કહેવાય છે.  

🌴ધાંધુ પરમાર 🌴
ધાંધુ શાખ ના પરમાર બાડમેર જિલ્લા મા છે. 

🌴 વરણ પરમાર 🌴
વરણ શાખ ના પરમાર ઢાટ વિસ્તાર મા પણ છે. ખાસ ઠીકાણા જાનરાગઢ જેસલમેર  અને પારકર મા છે. 

🌴 જાગા પરમાર 🌴
જાગા પરમાર જાનરાગઢ  જેસલમેર ઠિકાણુ છે. ઢાટ મા હરીયાર, ગોપાત્ર  અને બીજે પણ છુટા છવાયા છે, હરીયોજી ભોપો જાગો જેણે ઢાટ મા હરીહર તા.છાછરા માં ચેલાર ને ગોંધીયાર વચ્ચે વસાવેલ છે. અમરકોટ ના રાણા એ ઈનામ તોર  આપેલો. 

🌴વાગમાર પરમાર 🌴
વાગમાર પરમાર જાનરાગઢ જેસલમેર ના. ગણા વાગમાર પરીવાર હરીહર. ઢાટ. ગુજરાત.કરછ  રાજસ્થાન માં છે.
(વાગમાર ની અમુક ભાયાતી સુથાર થઈ ગયા છે)  

🌴 નેતડ પરમાર 🌴
નેતડ પરમાર જાનરાગઢ જેસલમેર ના તેમનુ પરીવાર રાજસ્થાન, ઢાટ માં 
નેતડ બ્રામણ થઈ ગયા છે જે ઢાટ માં ગામ ચારણોર  અને શોભાનો તળો તા. છાછરા પાકિસ્તાન માં. 

🌴વહેલ પરમાર 🌴
વહેલ પરમાર શિવ કોટડો  માં હતા. અને ચંદાજી વહેલ ના ધરે પરમાર કૂળ મા છેલ્લો શક્તિ  અવતાર થયો. રુપાંદે નો અને મલીનાથ રાઠોડ સાથે લગ્ન થયા. જેમા તેના વંશ માં ખાવડીયા. કોટડીયા. મહેચા. પોકરણા. થુમલીયા બાડમેરા. શાખ ના રાઠોડ થયા. મલીનાથ નુ નામ રાવળ માલજી હતુ. માલો ને રુપાંદે ભકિત કરી નામ  અમર રાખી ગયા. 

🌴 કાબા પરમાર 🌴
કાબા પરમાર થુરુ. ચંદુર બે મોટા ઠિકાણા જોલા રિયાસતમા છે. 

🌴 કુકણા પરમાર 🌴
કુકણા પરમાર નવો તળો પોકરણ પટ્ટી મા છે. 

🌴 હરીયા પરમાર 🌴
હરીયા પરમાર હરિયાણા પ્રાંત મા હરીપુરા છે. 

🌴 બારડ પરમાર 🌴
બારડ પરમાર દાંતા ૬૦. અંબાજી ધામ બારડો નો ઠિકાણો છે. ભગવતસિંહજી બારડ ને રાણા ની પદવી છે.  અંબાજી માતાજી ના પ્રતાપે બારડ પરમાર રાજા ને નિત્ય સવામણ કેસર મળતી હતી. 

🌴 દાયમા પરમાર 🌴
દાયમા પરમાર મોટા મોટા દાતા ગણાતા હતા. 

🌴 ઉમટ પરમાર 🌴
ઉમટ પરમાર નરશીગઢ મા હતા. જે મેવાડ ના કંકણ સાંધાપર ૧૨ ગામ છે. (મધ્યપ્રદેશ)

🌴સુમરા પરમાર 🌴
સુમરા પરમાર જે હમીરજી સુમરા વખતે સિંધ મા મોટી જાગીર હતી. ( સુમરા પરમાર વંશ ના વંશજો મુસલમાન થઈ ગયા )

🌴પૂઆર (પાયણ) પરમાર 🌴 
પૂઆર  (પાયણ) પરમાર રડલી  (પાકિસ્તાન) ઇન્દ્રોઈ. ખેડા. થુંબલી. બાડમેર. રાજસ્થાન  અને કરછ ડનણા મા છે. 

🌴 ગેલડા પરમાર 🌴
ગેલડા પરમાર નાંગરોલ, જીણાર, મૂણીયામા છે. બીજા ભોપા કહેવાયા છે જે સણાઉ, રાજસ્થાન મા છે. કરછ મા પણ બે ગામ છે ગેલડા અને બોઆ 

🌴કાળોધાં પરમાર 🌴
કાળોધાં પરમાર સાંચોર મા રાજય હતુ જે સોનગરા ચૌહાણ મામા રામસિંહ એ મારી ને સાંચોર નો રાજ લઈ લીધેલ. ભાણેજ વિક્રમસિંહ સાલજી હતો મામા રામસિંહ કૂંપજી હતા. 
(અમુક કાળોધાં પરમાર ભીલ થઈ ગયા)

🌴 ભાયલ પરમાર 🌴
ભાયલ પરમાર મોટો ઠિકાણો ગોળીયો બાર ગામ હતા. 

🌴 રભાતર પરમાર 🌴
રભાભા પરમાર નાં વંશજો
 " રભાતર " પરમાર તરીકે ઓળખાયા. વર્તનમાં રભાતર પરમારોના  બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં આવીને વસેલા છે.

🌴 મોહંદા પરમાર 🌴
મોહંદા પરમાર ઢાટ વિસ્તાર મા છુટા છવાયા ગામો મા વસેલા હતા. પારકર મા પણ હતા. 

🌴 મેપાવત પરમાર 🌴
મેપાવત પરમાર ઝિલાયા. બિજોલિયા ગઢ મા છે. જે મેવાડ થી આગળ છે ત્યા રુધનાથસિંહ ની રાજવી છે ત્યા ગણા મેપાવત પરમાર છે. 

🌴 રાવત પરમાર 🌴
રાવત પરમાર રાવત શાખ એક પદવી છે જે બીજા પણ રજપૂત ક્ષત્રિય વંશ મા  આવે. રાવત શાખ પરમાર વંશ મા પણ  આવે રાવત પરમાર ના ઠિકાણા રાજસ્થાન.ગઢવાલ.  ઉતરાખંડ બાજુ છે. 

🌴 ધારુઆ પરમાર 🌴
ધારુઆ પરમાર ધારા નગરી ઉપર વિજયસિંહજી ની રાજધાની છે. 

🌴 મોરીયા પરમાર 🌴
મોરીયા પરમાર ના વંશજ નેપાળ ના મહારાજા વીર વિરેન્દ્રસિંહજી ની રાજધાની છે. 

🌴 કેરાડુઆ  પરમાર 🌴
કેરાડુઆ પરમાર ચંદ્દાવતી નગરી મા કેરાડુઆ પરમાર છે. અભેસિંહજી કેરાડુકોટ મા ચંદ્દાવતી નગરી મા ગયા છે. 

🙏🏻 હજુ આના સિવાય પણ પરમાર રજપૂત ક્ષત્રિય વંશ મા ગણી પેટા શાખાઓ ના પરમાર છે. જે માહિતી મારી પાસે હતી તે ટુક મા પરમાર રજપૂત ક્ષત્રિય વંશ ને જાણકારી માટે. 

આજ પરમાર વંશ ઉત્પતિ વૈશાખ સુદ પાંચમ તીથી નિમિત્તે મારા તમામ પરમાર વંશ ના ભાઈઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ 

આપણા કુળદેવી સદાય આપણા પરમાર વંશ ના તમામ ભાઈઓ ની માથે અમીદ્રષ્ટિ રાખે

Sunday, April 19, 2020

બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે..

બાળકનુ નામ રાખતી વખતે કયાય નામ શોધવા નહિ જવુ પડે.......

*ગુજરાતી નામની યાદિ 2019*
માત્ર અક્ષર સીલેકટ કરી કલીક કરતા એ અક્ષર પરથી તમામ ગુજરાતી નામ બતાવશે.

http://www.rmc.gov.in/rmcwebsite/namelist.aspx

Thursday, April 16, 2020

લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત.

⚔️એવો રણમાં લડ્યો દેવુભા પરમાર એકલો રે લોલ
એણે કિધી જોને કાંઈ ગાયું તણી રે વાર
માર્યા માર્યા કાંઈ બાહરવટીયા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ પરમાર કુળમાં રે લોલ
બેઠા બેઠા મજેઠી ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત.
⚔️એવો રણમાં લડ્યો રણસિંહ ડોડીયો એકલો રે લોલ
એણે કીધી જોને કાંઈ અબળા તણી રે વાર
માથું મૂક્યું કાંઈ ખોડીયારના ખોળે રે લોલ
માર્યા માર્યા કંઈ યવન તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ ડોડીયા કુળમાં રે લોલ
બેઠા બેઠા પાટણ ખોડિયાર વાવમાં રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત----૨

⚔️એવો રણમાં લડ્યો અરીસિંહ પરમાર એકલો રે લોલ
મિઢોળ બંધો ઉઠ્યો માર્યા દુશમન દળને રે લોલ
એણે કિધી જોને કાંઈ ભાઈબંધ તણી રે વાર
માર્યા માર્યા કંઈ જતડા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ પરમાર કુળમાં રે લોલ
બેઠા બેઠા કીંદરવા ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો જીવુંભા મોરી એકલો રે લોલ
એણે કિધી જોને કાંઇ જાનું તણી રે વાર
માર્યા માર્યા કાંઈ લૂંટારું તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ મોરી કુળમાં રે લોલ
બેઠા બેઠા બરણિયા ગામના પાદરે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો ખુમાનસિંહ ચૌહાણ એકલો રે લોલ
એણે કિધી જોને જાનું તણી કંઈ વાર
માર્યા માર્યા કાંઇ બહારવટિયા તણા જોને પાળ
પૂજાણો શુરોપુરો થઈ ચૌહાણ કુળમાં રે લોલ
બેઠા બેઠા ઢાંક ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત

⚔️એવો રણમાં લડ્યો સુરસિંહ મોરી એકલો રે લોલ
એણે કિધી જોને ગઢવી તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ રાજની ફોજુ તણા પાળ
ઘવાયો પડદે રહ્યો અપાવ્યો ગઢવીને ન્યાય
ફોર્યું કાઢી કાંઈ ત્રાપજ ગામમાં રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવા રણમાં લડયા જગમાલ અને જયરાજ વાળા બેઉ રે લોલ
એણે કિધી જોને અબળા તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ બહારવટિયા તણા પાળ
એક પાળિયે બેઠા બેઉ આત્મા રે લોલ
પૂજાણા શુરાપુરા થઈ વાળા કુટુંબમાં રે લોલ
બેઠા બેઠા માઢ સીમારના ટીમ્બે રે લોલ
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો આશોજી ડોડીયા એકલો રે લોલ
એણે કિધી જોને ગવતરયુ તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ લૂંટારા તણા જોને પાળ
પૂજણા શુરાપુરા થઈ ડોડીયા કુળમાં રે લોલ
બેઠા બેઠા રાજ સીતાપૂર ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઇ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો નાથાભા ઝાલા એકલો રે લોલ
એણે કિધી જોને વડોદરા ગામ તણી કાંઈ વાર
માર્યા માર્યા કાંઈ નવાબની ફોજુના જોને પાળ
સંગમાં લડયા પુરુષ થઈ ફઈબા માલુબા રે લોલ
ડાટ વળ્યો દુષમન નવાબની ફોજુનો રે લોલ
પૂજણા શુરાપુરા થઈ ઝાલા કુળમાં રે લોલ
બેઠા બેઠા વડોદરા ડોડીયા ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત---૨

⚔️એવો રણમાં લડ્યો હમીરજી પઢીયાર એકલો રે લોલ
એણે કિધી જોને ગુંદીયાણા ગામની કાંઇ વાર
માર્યા માર્યા કાંઈ કલઈ સૂબાના જોને પાળ
રંગ રાખ્યો રંગવાડિયા ઢોલીએ રે લોલ
પૂજણા શુરાપુરા થઈ પઢીયાર કુળમાં રે લોલ
બેઠા બેઠા ગુંદીયાણા ગામના પાદરે રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપુત---૨

⚔️એવો રણમાં લડ્યો કાંધલજી દાહિમા એકલો રે લોલ
એણે કિધી કાંઈ ભેરુ તણી જાનની જોને વાર
માર્યા માર્યા કાંઈ બહારવટિયાના જોને પાળ
પૂજણા શુરાપુરા થઈ દાહિમા કુળમાં રે લોલ
બેઠા બેઠા કાંઈ બોડીદર-ફાફણી ગામના પાદરે લોલ
કાંધુ મરડી મોગલ બાદશાહ તણી રે લોલ
પંકાણા જગમાં કાંધમડજી નામથી રે લોલ.
લડયા લડયા કાંઈ કારડીયા રાજપૂત--૨
⚔️🅿️⚔️🅿️⚔️🗡️🗡️
Compilation:-
*ᑭᖇᗩᐯᏆᑎᔑᏆᑎᕼ*
  *ᑭᗩᖇᗰᗩᖇ* *ᒍᑌᑎᗩᏀᗩᗞᕼ*
👍*visit my blog*
🖊️🎓📗🖊️📕🖊️ ⚔️🅿️L🅿️⚔️👇http://edupravinsinh.blogspot.com/?m=0
DIGITAL EDUCATION

મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ

મોબાઇલ નંબર  અપડેટ કરવા માટે તમારે SBIની નેટબેંકિંગ સાઇટ www.onlinesbi.com પર લૉગઇન કરવું પડશે. લૉગઇન કરતા જ તમારા બેંક એકાઉન્ટ પ્રોફાઇલનું ડેશબોર્ડ દેખાશે.

- તમારા એકાઉન્ટના ડેશબોર્ડમાં તમને પ્રોફાઇલ ટેબમાં જવાનું રહેશે. પ્રોફાઇલ ટેબમાં તમને માય એકાઉન્ટ ટેબ દેખાશે. જ્યાં તમારે પ્રોફાઇલ ઑપ્શનમાં જઇને પર્સનલ ડિટેલ્સ ટેબ પર ક્લિક કરવાનું રહેશે.

- પર્સનલ ડિટેલ્સ ટેબમાં તમારે ચેન્જ માય નંબર ઑપ્શન મળશે, આ ઑપ્શન પર ક્લિક કરતા તમારી સામે નવી વિન્ડો ઑપન થશે.

- નવી વિન્ડોમાં તમારો એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર (નવો) એન્ટર કરો. ડિટેલ્સ ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

 આ રીતે મોબાઇલ નંબર  અપડેટ કરો. જોકે આ રીત માત્ર ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ હશે.

અમે તમને બીજી એક રીત જણાવવા જઇ રહ્યા છે, જેની મદદથી ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા ના હોવા છતાં તમે મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે તમારા પાસે ATMનું ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. 

- ATM કાર્ડની મદદથી મોબાઇલ નંબર અપડેટ કરવા માટે નજીકના SBI ATMમાં જવાનું રહેશે.

- તમારે રજિસ્ટ્રેશન ઑપ્શન પર ટેપ કરવાનું રહેશે અને ATM પિન એડ કરવાનો રહેશે.

- જ્યાં તમને મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન ફૉર્મ દેખાશે, જ્યાં જઇને તમે ચેન્જ મોબાઇલ નંબર ઑપ્શન પર ટેપ કરો.

-અહીંયા તમે તમારો જૂનો નંબર એન્ટર કરો અને કન્ફર્મ કરો, આ પછી નવો મોબાઇલ નંબર એન્ટર કરીને કન્ફર્મ કરો.

-તમારા બંને નંબર પર OTP આવશે જેમાં લખ્યુ હશે કે, Please send OTP and reference number received in SMS from new as well as

existing mobile number in the following format ACTIVATE IOTP VALUE + REF

NUMBER TO 567676 within 4 hours

- SMSને તમે 4 કલાકની અંદર મેસેજમાં આવેલા રેફરન્સ નંબર પર આપેલા ફોર્મેટમાં મોકલો, આમ કરવાથી મોબાઇલ નંબર અપડેટ થઇ જશે.

Thursday, April 9, 2020

ધોરણ 1 થી 12 મા.ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બેસ્ટ એપ

ધોરણ 1 થી 12 મા.ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બેસ્ટ એપ.🙏*
તમારા બાળકોને ઘરેબેઠા અભ્યાસ માટે હાલ બેસ્ટ એપ.
👉 https://play.google.com/store/apps/details?id=online.eseva.schoolmitr
📲 *શાળા મિત્ર એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો.*
👌 *1 મિલિયન થી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.*

Saturday, April 4, 2020

रामचरित मानस के कुछ रोचक तथ्य

🏹रामचरित मानस के कुछ रोचक तथ्य🏹

1:~लंका में राम जी = 111 दिन रहे।
2:~लंका में सीताजी = 435 दिन रहीं।
3:~मानस में श्लोक संख्या = 27 है।
4:~मानस में चोपाई संख्या = 4608 है।
5:~मानस में दोहा संख्या = 1074 है।
6:~मानस में सोरठा संख्या = 207 है।
7:~मानस में छन्द संख्या = 86 है।

8:~सुग्रीव में बल था = 10000 हाथियों का।
9:~सीता रानी बनीं = 33वर्ष की उम्र में।
10:~मानस रचना के समय तुलसीदास की उम्र = 77 वर्ष थी।
11:~पुष्पक विमान की चाल = 400 मील/घण्टा थी।
12:~रामादल व रावण दल का युद्ध = 87 दिन चला।
13:~राम रावण युद्ध = 32 दिन चला।
14:~सेतु निर्माण = 5 दिन में हुआ।

15:~नलनील के पिता = विश्वकर्मा जी हैं।
16:~त्रिजटा के पिता = विभीषण हैं।

17:~विश्वामित्र राम को ले गए =10 दिन के लिए।
18:~राम ने रावण को सबसे पहले मारा था = 6 वर्ष की उम्र में।
19:~रावण को जिन्दा किया = सुखेन बेद ने नाभि में अमृत रखकर।

श्री राम के दादा परदादा का नाम क्या था?
नहीं तो जानिये-
1 - ब्रह्मा जी से मरीचि हुए,
2 - मरीचि के पुत्र कश्यप हुए,
3 - कश्यप के पुत्र विवस्वान थे,
4 - विवस्वान के वैवस्वत मनु हुए.वैवस्वत मनु के समय जल प्रलय हुआ था,
5 - वैवस्वतमनु के दस पुत्रों में से एक का नाम इक्ष्वाकु था, इक्ष्वाकु ने अयोध्या को अपनी राजधानी बनाया और इस प्रकार इक्ष्वाकु कुलकी स्थापना की |
6 - इक्ष्वाकु के पुत्र कुक्षि हुए,
7 - कुक्षि के पुत्र का नाम विकुक्षि था,
8 - विकुक्षि के पुत्र बाण हुए,
9 - बाण के पुत्र अनरण्य हुए,
10- अनरण्य से पृथु हुए,
11- पृथु से त्रिशंकु का जन्म हुआ,
12- त्रिशंकु के पुत्र धुंधुमार हुए,
13- धुन्धुमार के पुत्र का नाम युवनाश्व था,
14- युवनाश्व के पुत्र मान्धाता हुए,
15- मान्धाता से सुसन्धि का जन्म हुआ,
16- सुसन्धि के दो पुत्र हुए- ध्रुवसन्धि एवं प्रसेनजित,
17- ध्रुवसन्धि के पुत्र भरत हुए,
18- भरत के पुत्र असित हुए,
19- असित के पुत्र सगर हुए,
20- सगर के पुत्र का नाम असमंज था,
21- असमंज के पुत्र अंशुमान हुए,
22- अंशुमान के पुत्र दिलीप हुए,
23- दिलीप के पुत्र भगीरथ हुए, भागीरथ ने ही गंगा को पृथ्वी पर उतारा था.भागीरथ के पुत्र ककुत्स्थ थे |
24- ककुत्स्थ के पुत्र रघु हुए, रघु के अत्यंत तेजस्वी और पराक्रमी नरेश होने के कारण उनके बाद इस वंश का नाम रघुवंश हो गया, तब से श्री राम के कुल को रघु कुल भी कहा जाता है |
25- रघु के पुत्र प्रवृद्ध हुए,
26- प्रवृद्ध के पुत्र शंखण थे,
27- शंखण के पुत्र सुदर्शन हुए,
28- सुदर्शन के पुत्र का नाम अग्निवर्ण था,
29- अग्निवर्ण के पुत्र शीघ्रग हुए,
30- शीघ्रग के पुत्र मरु हुए,
31- मरु के पुत्र प्रशुश्रुक थे,
32- प्रशुश्रुक के पुत्र अम्बरीष हुए,
33- अम्बरीष के पुत्र का नाम नहुष था,
34- नहुष के पुत्र ययाति हुए,
35- ययाति के पुत्र नाभाग हुए,
36- नाभाग के पुत्र का नाम अज था,
37- अज के पुत्र दशरथ हुए,
38- दशरथ के चार पुत्र राम, भरत, लक्ष्मण तथा शत्रुघ्न हुए |
इस प्रकार ब्रह्मा की उन्चालिसवी (39) पीढ़ी में श्रीराम का जन्म हुआ | शेयर करे ताकि हर हिंदू इस जानकारी को जाने..।

यह जानकारी  महीनों के परिश्रम केबाद आपके सम्मुख प्रस्तुत है । 
००रामायण शोधकेन्द्र भोपाल००
*महासमरवाणी*
संकलन:-
https://m.facebook.com/edupravinsinh/
edupravinsinh.blogspot.in - Home | Facebook

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવોજાણો આ કાર્ડ કેવી રીતે કાઢવુંજાણો જરૂરી ડોક્યુમેન્ટઆ યોજનાની સંપૂર્ણ માહિતી .

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવો જાણો આ કાર્ડ કેવી રીતે કાઢવું જાણો જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાની સંપૂ...