Friday, August 25, 2023

क्षत्रिय_भूषणंम्_खडग

क्षत्रिय भूषणम_खडग
⚔️⚔️⚔️⚔️⚔️

આ શબ્દ #તલવાર માટે વપરાયો છે.આ તલવાર સૈ।થી પ્રાચીન કાલ થી અસ્તિત્વ છે. 
ભારત મા દેવ-દેવીના હાથ મા આ #खडग હંમેશા દ્રષ્ટિપાત થાય છે.
આપણા ચાર વેદો માનો એક વેદ અથવઁવેદ નો ઉપવેદ તે ધનુવેઁદ આ વેદ મા શસ્ત્રો કેમ ચલાવવા એમનુ જ્ઞાન આપ્યું છે. 
ભારત મા પ્રાચીન કાલ મા ખટ્ટરદેશ-અંગબંગ-મધ્યગ્રામ-સરગ્રામ-કાલિંજર વગેરે સ્થળો તલવાર બનાવવા માટે પ્રખ્યાત હતા.આ તલવાર એટલી મજબૂત બનતી કે તેનાથી પથ્થર પણ કપાઇ જતો.

તલવાર બનાવવા ની સૌથી પ્રાચીન પદ્ધતિ:-

આપણી છે જેમકે કોઇ પણ તલવાર ધારદાર બનાવવા માટે તેના પર પાણી ચડાવવુ પડે છે.

#રીત:-૧.ધાત પર મીઠું અથવા ક્ષારવાળી ભીની માટી નો લેપ કરી ને અગ્નિ મા તપાવી ને પાણી બોળી દેવાય છે

#રીત:-૨.ઉંટડીનુ દુધ-ધી-ને લોહી મા બોળી ને પછી અગ્નિ મા તપાવા મા આવે છે

જ્યારે તલવાર પર આ પ્રક્રિયા થયા પછી  એમની ઉપર  પડેલા ચિન્હો પર થી એ નક્કી થાય કે તલવાર કેટલી પાણીદાર બની છે.

જો કુદરતી રીતે એકી રકમ મા ચિન્હો પડેતો શુભ બેકી રકમ મા ચિન્હો પડેતો આ તલવાર અશુભ મનાય છે.
આવી પરિક્ષા ને આપણા શાસ્ત્ર અષ્ઠાંગ પરિક્ષા કહેવાય છે.
તલવાર ચલાવવી એક શૂરવીરતા ની ઓળખાણ છે તલવાર ચલાવનારના 32 હાથ ગણાવ્યા છે અને 32 હાથ ચલાવાના નામ નીચે પ્રમાણે વણઁવી શકાય.

(1)ભ્રાત.                   
(2)ઉદભ્રાત.           
(3) આવિદ્ધ.          
(4)આપ્લુપ.          
(5)વિપ્લુત.           
(6)સૃત.                  
(7)સંચાત.            
(8)સમુદીણઁ.           
(9)નિગ્રહ.               
(10) પ્રગ્રહ.             
(11) પદાવકષઁણ.  
(12)સંધાન.            
(13)મસ્તક ભ્રમણ. 
(14)ભૂજ ભ્રમણ.     
(15)પાશ.
(16)પાદ.       
(17)વિબંધ. 
(18)ભૂમિ
(19)ઉદભ્રમણ
(20)ગતિ
(21)પ્રત્યાગતિ
(22)આક્ષેપ
(23)પાતન
(24)ઉત્યાનક
(25)પ્લુતિ
(26)લધુતા
(27)સોષ્ઠવ
(28)શોભા
(29)સ્યૈયઁ
(30)દ્રઢમુષ્ટિતા
(31)તિયઁક પ્રચાર
(32)ઉદ્ધઁ પ્રચાર

આ તલવાર ચલાવનાર ના 32-હાથ છે.
એક કલા છે અને આ કલા મા દાવ-પેજ દ્વારા
દુશ્મન ને મહાત કરાય છે.

#પટ્ટિક
#મોષ્ટિક
#મહિપાક્ષઆ 
તલવાર ના 17 ભેદ શસ્ત્ર-વિધા મા બતાવ્યા છે. 

તલવારો ની જાતી(ભેદ)
#ખાંડા:- જે સીધી અને ઉપર થી અણી પહોળી હોય તે ખાંડા તલવાર
#સૈફ:- જે લાંબી પાતળી અને સિધિ હોય તેને સૈફ પ્રકારની તલવાર કહેવાય
#દુધારા:- જે તલવાર ની બંન્ને બાજુ એ તીખી ધાર હોય.
વિશેષ-
સિહોરી-બંદરી-જુનૂલી-લચીલી- આ બધી તલવારો ખૂબજ પાતળી હોય છે.

#ઉશના:-નામની તલવાર ફક્ત #બ્રાહ્યણો અને #ક્ષત્રિઓ જ ધારણ કરી શકે છે અન્ય જાતિ ના આ તલવાર ધારણ ન કરી શકે.
આ મત ઉશન ૠષિ અને દૈત્ય ગુરુ શુક્રાચાયઁ નો છે.

#ભગવાન_શ્રી_કૃષ્ણ_ને_તલવાર_જ્ઞાન_દિક્ષા_શુક્રાચાયઁજી_એ_આપેલુ.

શુક્રાચાયઁ ના દિકરા સંડા ને મકઁ એ કાલ મા તલવાર શસ્ત્ર ના મહાન જાણકાર યોદ્ધા હતા.

ઉશના નામની તલવાર અગાઉ ના રાજા
સવારે જમણી  કેડમા લટકાવતા અને રાત્રી ના સમયે પોતાના સૂવાના તકીયા ની નીચે રાખતા.

માઁ ભગવતી દુગાઁ એ આ તલવાર ધારણ કરી
હતી એટલે તલવાર ને #દુગાઁ પણ કહે છે. 

વર્તમાન યુગ મા ગાયો ની હત્યા એટલા માટે થાય છે કે #બ્રાહ્મણો અને #ક્ષત્રિયો ની તલવાર ને કાંટ લાગી ગ્યો છે.

ક્ષત્રિય ઓ દશેરા ના દીવસે હાથ મા તલવાર લઈને વીરતા નુ પ્રદર્શન વર્ષે મા એક દિવસ કરતા હું દરવર્ષે જોઉ છુ
જેમ ને ક્ષણિક આવેશ આવ્યા પછી બીજા વર્ષે દેખાય

બ્રાહ્મણો અને ક્ષત્રિયો માથી "વીરત્વ" ચૂસાઇ જવા ના કારણો રોજ હજારો ગાયો કપાય છે.પશુઓ કપાય છે મંદિરો લૂટાય છે.
અને અધમિઁઓ હિન્દુ ધર્મ ના દેવ-દેવીઓ પર  ગમેતેવી અભદ્ર વાણી નો ઉપયોગ કરે છે.
ફિલ્મો થી લઈ વાસ્તવિક જીવન મા પણ આ અધર્મીઓ  હિન્દુધર્મ ને ગમેતેમ ચિતરી નાખે છે. 
અને  બ્રાહ્મણો અને ક્ષત્રિયો કટાઇ ગયેલ તલવાર જમણી કેડે ટાંગવા ના બદલે ઘર ની દિવાલે "ટાંગી" ને "વીરત્વ" ની ઝાંખી કરાવવા મા પૌરુસતા અનુભવ કરાવે છે

આપને ક્ષણિક "વીરત્વ" દશેરા ના દિવસે શસ્ત્ર પુજન માં ચોક્કસ થશે.
આમને ક્ષણિક "વીરતા" અને  ક્ષણિક "એકતા" કહેવાય.

કોઈ પણ સમાજ મા જ્યારે બુદ્ધિશાળી વર્ગ સમાજ ના કાયોઁ મા પ્રવેશે ત્યારે સમાજ ની ઉન્નતિ થાય અને એકતા સંધાય.
આત્મક્ષ્લાધા વાળી  વ્યક્તિ સમાજ નુ હીત ક્યારેય  કરી શકતી નથી.
બંન્ને સુંદર વાક્યો ચાણક્ય ના છે
#મોષ્ટિક"-જાત ની તલવાર થી મહમદ ગઝની એ હિન્દુઓ ના મંદિરો ને દેવ-દેવીઓ ની મૂતિઁ તોડેલી હિન્દુઓ ની કત્લેઆમ કરેલ
આ તલવાર ઇંગ્લેન્ડ ના મ્યુઝિયમ મા હાલ પડી છે.

Compilation:-

ρ᥅ꪖꪜ꠸ꪀᦓ꠸ꪀꫝ ρꪖ᥅ꪑꪖ᥅@꠹ꪊꪀꪖᧁꪖᦔꫝ